શોધખોળ કરો

1 સપ્ટેમ્બરથી નહી મળે રેલ દુર્ઘટના વીમો, એક્સીડેન્ટ મૃત્યુ પર મળતા હતા 10 લાખ

1/4
 રેલવેની આ યોજના મુજબ મુસાફરોને દુર્ઘટનામાં મૃત્યું થવા પર 10 લાખ રૂપિયા સુધી વીમો મળતો હતો. જ્યારે દિવ્યાંગ હોવાની સ્થિતિમાં 7.5 લાખ રૂપિયા સુધી વળતર મળતું. તેમજ ઘાયલ થવા પર અને શબને ઘર સુધી લઈ જવા માટે 10 હજાર રૂપિયા આ વીમા યોજના મુજબ મળતા હતા.
રેલવેની આ યોજના મુજબ મુસાફરોને દુર્ઘટનામાં મૃત્યું થવા પર 10 લાખ રૂપિયા સુધી વીમો મળતો હતો. જ્યારે દિવ્યાંગ હોવાની સ્થિતિમાં 7.5 લાખ રૂપિયા સુધી વળતર મળતું. તેમજ ઘાયલ થવા પર અને શબને ઘર સુધી લઈ જવા માટે 10 હજાર રૂપિયા આ વીમા યોજના મુજબ મળતા હતા.
2/4
હવે તેને એક સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે. દુર્ઘટના વીમા પર હવે કેટલો શૂલ્ક લેવામાં આવશે તે હજુ નક્કી નથી થયું કારણ કે વીમા કંપનીઓ સાથે તેના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. ત્રણ કંપનીઓને ટેન્ડર આપવામાં આવે છે.
હવે તેને એક સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે. દુર્ઘટના વીમા પર હવે કેટલો શૂલ્ક લેવામાં આવશે તે હજુ નક્કી નથી થયું કારણ કે વીમા કંપનીઓ સાથે તેના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. ત્રણ કંપનીઓને ટેન્ડર આપવામાં આવે છે.
3/4
નોટબંધી પહેલા ઈંશ્યોરન્સ માટે 92 પૈસા લાગતા હતા પરંતુ નોટબંધી દરમિયાન ઓન લાઈન ટિકીટમાં વધારો કરવા માટે તમામ ઓન લાઈન ટિકીટ ખરીદનારા મુસાફરોને એક સમાન રીતે મફતમાં વીમો આપવામાં આવતો હતો. જે અત્યાર સુધી મળી રહ્યો હતો.
નોટબંધી પહેલા ઈંશ્યોરન્સ માટે 92 પૈસા લાગતા હતા પરંતુ નોટબંધી દરમિયાન ઓન લાઈન ટિકીટમાં વધારો કરવા માટે તમામ ઓન લાઈન ટિકીટ ખરીદનારા મુસાફરોને એક સમાન રીતે મફતમાં વીમો આપવામાં આવતો હતો. જે અત્યાર સુધી મળી રહ્યો હતો.
4/4
નવી દિલ્હી: ભારતીય રેલવે દુર્ઘટના વીમાની યોજનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, રેલવેએ ઓનલાઈન ટિકીટ બુકિંગ સિસ્ટમમાં મુસાફરોને મફત દુર્ઘટના વીમો આપવાની યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: ભારતીય રેલવે દુર્ઘટના વીમાની યોજનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, રેલવેએ ઓનલાઈન ટિકીટ બુકિંગ સિસ્ટમમાં મુસાફરોને મફત દુર્ઘટના વીમો આપવાની યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Embed widget