શોધખોળ કરો
400 વર્ષ સુધી જીવી શકો છો તમે, યોગ ગુરુ રામદેવે બતાવી ફોર્મ્યૂલા
1/4

તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે કેવા પ્રકારની દિનચર્યા અને ખાનપાની આદકોને નિયંત્રિત રાખી શકે છે. તેમણે દાવો કર્યો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આમ કરીને પોતાનું વજન 38 કિલોગ્રામ ઓછું કર્યું છે.
2/4

તેમણે 12માં નેશનલ ક્વોલિટી કોન્ક્લેવમાં કહ્યું, માનવ શરીર એ રીતે બનેલું છે કે તે 400 વર્ષ ચાલે પરંતુ આપણે વધારે બોજન અને જીવનશૈલીથી આપણા શરીર પર અત્યાચાર કરીએ છીએ. આપણે હાઈ બ્લડપ્રેશર, હૃદયની બીમારીઓ અને અન્ય બીમારીઓને નિમંત્રણ આપીએ છીએ. આ જીવનને ઓછું કરી દે ચે અને બાકીના દિવસોમાં હોસ્પિટલ અને દવાઓ પર આધારિત બનાવી દે છે.
Published at : 23 Sep 2017 10:35 AM (IST)
View More






















