શોધખોળ કરો

સરકારે સિક્કાનું પ્રોડક્શન કર્યુ બંધ, આ છે અસલી કારણ

1/5
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરી હતી. આ દિવસે મોદીએ અચાનક જ રાતે 12 વાગ્યાથી 500 અને 1000ની નોટ બંધ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. આ ફેંસલા પાછળ કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર અને બ્લેકમનીને ખતમ કરવાની દલીલ કરી હતી. નોટબંધી લાગુ થયા બાદ દેશમાં દિવસો સુધી અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરી હતી. આ દિવસે મોદીએ અચાનક જ રાતે 12 વાગ્યાથી 500 અને 1000ની નોટ બંધ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. આ ફેંસલા પાછળ કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર અને બ્લેકમનીને ખતમ કરવાની દલીલ કરી હતી. નોટબંધી લાગુ થયા બાદ દેશમાં દિવસો સુધી અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
2/5
500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કર્યા બાદ મોદી સરકારે 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. વિપક્ષે મોદી સરકારના નોટબંધીના ફેંસલાની ભારે ટિકા કરી હતી.
500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કર્યા બાદ મોદી સરકારે 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. વિપક્ષે મોદી સરકારના નોટબંધીના ફેંસલાની ભારે ટિકા કરી હતી.
3/5
આ પાછળનું કારણ આપતાં અધિકારીએ જણાવ્યું કે, નોટબંધી બાદ મોટી માત્રામાં સિક્કા બનાવવામાં આવ્યા હતા. હાલ આરબીઆઈના સ્ટોરમાં ઘણા સિક્કા ઉપલબ્ધ છે. તેથી આરબીઆઈના આગામી આદેશ સુધી સિક્કાનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું છે.
આ પાછળનું કારણ આપતાં અધિકારીએ જણાવ્યું કે, નોટબંધી બાદ મોટી માત્રામાં સિક્કા બનાવવામાં આવ્યા હતા. હાલ આરબીઆઈના સ્ટોરમાં ઘણા સિક્કા ઉપલબ્ધ છે. તેથી આરબીઆઈના આગામી આદેશ સુધી સિક્કાનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું છે.
4/5
મુંબઈઃ મોદી સરકારે તેમના અત્યાર સુધીના કાર્યકાળમાં અનેક ક્રાંતિકારી ફેંસલા લીધા છે. નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકાર વધુ એક મોટો ફેંસલો લઇ જવા રહી છે. સરકાર સિક્કા બંધી કરવાની તૈયારી કરી રહ્યું છે.
મુંબઈઃ મોદી સરકારે તેમના અત્યાર સુધીના કાર્યકાળમાં અનેક ક્રાંતિકારી ફેંસલા લીધા છે. નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકાર વધુ એક મોટો ફેંસલો લઇ જવા રહી છે. સરકાર સિક્કા બંધી કરવાની તૈયારી કરી રહ્યું છે.
5/5
મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને નોઇડાની સરકારી ટંકશાળમાં સિક્કાનું પ્રોડક્શન બંધ થઈ ગયું છે. ભારત સરકાર વતી આ ચાર જગ્યાએ સિક્કા બનાવવામાં આવે છે. આરબીઆઈના અધિકારીના કહેવા મુજબ મંગળવારથી જ સિક્કા બનાવવાનું કામ બંધ થઈ ગયું છે.
મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને નોઇડાની સરકારી ટંકશાળમાં સિક્કાનું પ્રોડક્શન બંધ થઈ ગયું છે. ભારત સરકાર વતી આ ચાર જગ્યાએ સિક્કા બનાવવામાં આવે છે. આરબીઆઈના અધિકારીના કહેવા મુજબ મંગળવારથી જ સિક્કા બનાવવાનું કામ બંધ થઈ ગયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget