શોધખોળ કરો
રામમંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય મંજૂર છે: મોહન ભાગવત
1/4

સૂત્રો અનુસાર, કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે આ પણ કહ્યું કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો સારા છે. તેઓ પીએમ મોદી સાથે અનેક બાબતો પર તેમની ચર્ચા પણ થાય છે. ભાગવતે આ પણ કહ્યું કે, સંઘ ઈંટરનેટ પર ટ્રોલિંગનું સમર્થન નથી કરતું અને દબાવ વગર દેશની એકતા માટે કામ કરે છે.
2/4

નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યા મામલે કહ્યું કે, તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકાર્ય છે. ભાગવતે મંગળવારે 50 દેશોના રાજદૂતો અને રાજનયિકો સાથે મુલાકાત કરી હતી.
Published at : 13 Sep 2017 12:30 PM (IST)
View More























