શોધખોળ કરો

સેમસંગે લૉન્ચ કર્યો ત્રણ રિયર કેમેરા વાળો સૌથી દમદાર ફોન, જાણો શું છે કિંમત અને ફિચર્સ

1/6
ફોટોગ્રાફી માટે Galaxy A7 ખાસ છે. આમાં રિયરમાં ટ્રિપલ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવ્યુ છે. આમાં એક સેન્સર 24 મેગાપિક્સલનું, બીજુ સેન્સર 8 મેગાપિક્સલનુ અને ત્રીજા સેન્સરની ડેપ્થ 5 મેગાપિક્સલની છે. આમાં 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરામાં લાઇવ ફોકસ અને પ્રૉ લાઇટિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
ફોટોગ્રાફી માટે Galaxy A7 ખાસ છે. આમાં રિયરમાં ટ્રિપલ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવ્યુ છે. આમાં એક સેન્સર 24 મેગાપિક્સલનું, બીજુ સેન્સર 8 મેગાપિક્સલનુ અને ત્રીજા સેન્સરની ડેપ્થ 5 મેગાપિક્સલની છે. આમાં 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરામાં લાઇવ ફોકસ અને પ્રૉ લાઇટિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
2/6
આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં નથી આવ્યુ, કેમકે આને પાવર બટનની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં નથી આવ્યુ, કેમકે આને પાવર બટનની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.
3/6
Galaxy A7ના ફિચર્સઃ--- આ ફોનમાં 6 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર ડિસ્પ્લે આપવામાં આવી છે. આનું પ્રૉસેસર Exynos 7885 ઓક્ટાકોર છે. ફોન Android 8.0 Oreo ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
Galaxy A7ના ફિચર્સઃ--- આ ફોનમાં 6 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર ડિસ્પ્લે આપવામાં આવી છે. આનું પ્રૉસેસર Exynos 7885 ઓક્ટાકોર છે. ફોન Android 8.0 Oreo ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
4/6
આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, સેમસંગ ઓનલાઇન સ્ટૉર અને સેમસંગ ઓપરા હાઉસ પરથી 27-28 સપ્ટેમ્બરે ખરીદી શકાશે. બાદમાં આને ઓફલાઇન રિટેલ સ્ટૉર્સમાં પણ અવેલેબલ કરાવાશે.
આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, સેમસંગ ઓનલાઇન સ્ટૉર અને સેમસંગ ઓપરા હાઉસ પરથી 27-28 સપ્ટેમ્બરે ખરીદી શકાશે. બાદમાં આને ઓફલાઇન રિટેલ સ્ટૉર્સમાં પણ અવેલેબલ કરાવાશે.
5/6
 Galaxy A7ની શરૂઆતી કિંમત 23,990 છે. આના બે વેરિએન્ટ છે. 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરી, બીજા વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ વેરિએન્ટની કિંમત 28,990 રૂપિયા છે.
Galaxy A7ની શરૂઆતી કિંમત 23,990 છે. આના બે વેરિએન્ટ છે. 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરી, બીજા વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ વેરિએન્ટની કિંમત 28,990 રૂપિયા છે.
6/6
નવી દિલ્હીઃ સાઉથ કૉરિયન ટેકનોલૉજી દિગ્ગજ સેમસંગે ભારતમાં Galaxy A7ને લૉન્ચ કરી દીધો છે. આ કંપનીનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ સાઉથ કૉરિયન ટેકનોલૉજી દિગ્ગજ સેમસંગે ભારતમાં Galaxy A7ને લૉન્ચ કરી દીધો છે. આ કંપનીનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget