શોધખોળ કરો
સંજય નિરુપમે આપ્યો અંબાણીની માનહાનિની નોટિસનો જવાબ, જાણો શું કહ્યું
1/5

રિલાયન્સ ગ્રુપ દ્વાર મુંબઈનો વીજળી કારોબાર અદાણી ગ્રુપને વેચવા અંગે ગત દિવસોમાં નિરુપમે રિલાયન્સ ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ રિલાયન્સ ગ્રુપે નિરુપમે માનહાનિની નોટિસ મોકલી તેની સામે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
2/5

જો વિમાનની ખરીદીમાં કોઈ ગોટાળો ન થયો હોય તો તેની જાણકારી અદાલત સમક્ષ કેમ આપવામાં આવતી નથી. ચોક્કસ તેમાં કઈંક છુપાવવામાં આવી રહ્યું છે.
Published at : 12 Apr 2018 08:26 AM (IST)
View More























