શોધખોળ કરો

SC-ST ઉમેદવારોને અનામતનો લાભ ક્યાં નહી મળે? જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો

1/4
 દિલ્હીમાં સરકારી નોકરી કરનારાઓને અનુસૂચિત જાતિ સાથે સંબંધિત અનામત કેન્દ્રીય સૂચી પ્રમાણે મળશે. અન્ય મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં એ નક્કી થવાનું છે કે શું સરકારી નોકરીમાં મળનારા પ્રમોશનમાં પણ SC/ST ને અનામત મળવી જોઈએ કે નહીં.
દિલ્હીમાં સરકારી નોકરી કરનારાઓને અનુસૂચિત જાતિ સાથે સંબંધિત અનામત કેન્દ્રીય સૂચી પ્રમાણે મળશે. અન્ય મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં એ નક્કી થવાનું છે કે શું સરકારી નોકરીમાં મળનારા પ્રમોશનમાં પણ SC/ST ને અનામત મળવી જોઈએ કે નહીં.
2/4
  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અનામત સાથે જોડાયેલા મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનાં જણાવ્યા અનુસાર SC/ST અનામત અંતર્ગત સેવા કે નોકરીમાં લાભ મેળવનાર વ્યક્તિ પોતાના ડોમિસાઈલના રાજ્ય સિવાય બીજા કોઈ રાજ્યમાં તેનો લાભ ન લઈ શકે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અનામત સાથે જોડાયેલા મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનાં જણાવ્યા અનુસાર SC/ST અનામત અંતર્ગત સેવા કે નોકરીમાં લાભ મેળવનાર વ્યક્તિ પોતાના ડોમિસાઈલના રાજ્ય સિવાય બીજા કોઈ રાજ્યમાં તેનો લાભ ન લઈ શકે.
3/4
  આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાની મરજીથી અનુસૂચિત જાતિ, જનજાતિની યાદીમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. આ અધિકાર ફક્ત રાષ્ટ્રપતિનો જ છે અથવા તો રાજ્ય સરકાર સંસદની સહમતીથી જ યાદીમાં કોઈ ફેરફાર કરી શકે છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાની મરજીથી અનુસૂચિત જાતિ, જનજાતિની યાદીમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. આ અધિકાર ફક્ત રાષ્ટ્રપતિનો જ છે અથવા તો રાજ્ય સરકાર સંસદની સહમતીથી જ યાદીમાં કોઈ ફેરફાર કરી શકે છે.
4/4
 હકીકતમાં, સુપ્રીમ કોર્ટ સામે એક એવો સવાલ હતો કે એક રાજ્યમાં જે વ્યક્તિ અનુસૂચિત જાતિમાં છે તો શું તે બીજા રાજ્યમાં અનુસૂચિત જાતિમાં મળનારી અનામતનો લાભ લઈ શકે છે. જેનાં પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું, નહી આ ન થઈ શકે.
હકીકતમાં, સુપ્રીમ કોર્ટ સામે એક એવો સવાલ હતો કે એક રાજ્યમાં જે વ્યક્તિ અનુસૂચિત જાતિમાં છે તો શું તે બીજા રાજ્યમાં અનુસૂચિત જાતિમાં મળનારી અનામતનો લાભ લઈ શકે છે. જેનાં પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું, નહી આ ન થઈ શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget