શોધખોળ કરો

ધર્મના નામે ખોટું બોલવાથી ભાજપની થઈ હાર, શંકરાચાર્યનું નિવેદન

1/3
શંકરાચાર્યએ કહ્યું, આજે રામ મંદિર માટે કોઇ વાત થઈ નથી રહી. આ વાત સાધુ સંતો, શ્રદ્ધાળુઓના હૃદયમાં ખૂંચી રહી છે. આઝાદી બાદથી તેઓ રામ મંદિરનો રાગ આલાપતા આવ્યા છે. પહેલા બહુમત નહીં હોવાની વાત કહીને બચતા હતા. હવે પૂર્ણ બહુમત હોવા છતાં કંઈ કરતા નથી.
શંકરાચાર્યએ કહ્યું, આજે રામ મંદિર માટે કોઇ વાત થઈ નથી રહી. આ વાત સાધુ સંતો, શ્રદ્ધાળુઓના હૃદયમાં ખૂંચી રહી છે. આઝાદી બાદથી તેઓ રામ મંદિરનો રાગ આલાપતા આવ્યા છે. પહેલા બહુમત નહીં હોવાની વાત કહીને બચતા હતા. હવે પૂર્ણ બહુમત હોવા છતાં કંઈ કરતા નથી.
2/3
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા જાહેર થયેલા પાંચ રાજ્યોના વિધાનસભા પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થઈ હતી. આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પહેલા ભાજપ સ્તામાં હતી. જે અંગે ગોવર્ધન પુરી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અધોક્ષજાનંદે કહ્યું કે, ધર્મના નામે ખોટું બોલીને શાસક પક્ષે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ભાજપે જેટલી પણ વાતો કરી તેમાંથી કોઈના પર અલમ નથી કર્યો. અહીંયા લોકો ભૂખ્યા-તરસા રહી શકે છે પરંતુ ધર્મના નામને લઈ ખોટું સહન કરી શકતા નથી.
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા જાહેર થયેલા પાંચ રાજ્યોના વિધાનસભા પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થઈ હતી. આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પહેલા ભાજપ સ્તામાં હતી. જે અંગે ગોવર્ધન પુરી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અધોક્ષજાનંદે કહ્યું કે, ધર્મના નામે ખોટું બોલીને શાસક પક્ષે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ભાજપે જેટલી પણ વાતો કરી તેમાંથી કોઈના પર અલમ નથી કર્યો. અહીંયા લોકો ભૂખ્યા-તરસા રહી શકે છે પરંતુ ધર્મના નામને લઈ ખોટું સહન કરી શકતા નથી.
3/3
શંકરાચાર્ય અધોક્ષજાનંદે કહ્યું કે, ગંગા માટે હજારો-કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. દરેક રાજ્યના લોકો કુંભ મેળામાં આવશે. આ લોકો જાણે છે ગંગાનું જળ પ્રદૂષિત છે તેમ છતાં તેના જળમાં સ્નાન કરશે અને તેનું પાન કરશે. આ ગંગા માટે પણ ખોટું બોલવામાં આવ્યું,
શંકરાચાર્ય અધોક્ષજાનંદે કહ્યું કે, ગંગા માટે હજારો-કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. દરેક રાજ્યના લોકો કુંભ મેળામાં આવશે. આ લોકો જાણે છે ગંગાનું જળ પ્રદૂષિત છે તેમ છતાં તેના જળમાં સ્નાન કરશે અને તેનું પાન કરશે. આ ગંગા માટે પણ ખોટું બોલવામાં આવ્યું,
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Embed widget