શોધખોળ કરો
અમૃતસર રેલ દૂર્ઘટનાઃ શિવસેનાએ મોદી સરકારેને આડેહાથે લીધી, સામનામાં લખ્યું- આ છે લોહીથી લખાયેલા 'અચ્છે દિન'
1/4

શિવસેનાએ મોદી સરકારને આડેહાથે લેતા તેમના મુખપત્ર સામનામાં કહ્યું છે કે, આ છે મોદી સરકારના સારા દિવસો, અમૃતસર રેલ દૂર્ઘટનાને ઉલ્લેખીને લખાયું છે કે, આ છે લોહીથી લખાયેલા મોદી સરકારના અચ્છે દિન. આ લેખને 'રક્તરંજિત અચ્છે દિન' શીર્ષક સાથે લખવામાં આવ્યો છે.
2/4

Published at : 22 Oct 2018 10:06 AM (IST)
View More




















