શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદીએ હારી ગયેલા ત્રણેય મુખ્યમંત્રીને બાજુ પર મૂકી દીધા, જાણો દિલ્લી બોલાવીને શું સોંપી જવાબદારી?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/11105609/BPPP-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/11105620/BPPP-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/4
![આ ક્વાયતના ભાગરૂપે રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. ડિસેમ્બરમાં યોજાયેલી આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/11105614/BPPP-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ક્વાયતના ભાગરૂપે રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. ડિસેમ્બરમાં યોજાયેલી આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી.
3/4
![ભાજપના મહામંત્રી અરૂણ સિંહે આ જાહેરાત કરતાં કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વસુંધરા રાજે રાજસ્થાનના રાજકારણમાંથી ખસવા તૈયાર નથી તે જોતાં આ નિમણૂકના મામલે વિવાદ થઈ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/11105609/BPPP-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના મહામંત્રી અરૂણ સિંહે આ જાહેરાત કરતાં કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વસુંધરા રાજે રાજસ્થાનના રાજકારણમાંથી ખસવા તૈયાર નથી તે જોતાં આ નિમણૂકના મામલે વિવાદ થઈ શકે છે.
4/4
![નવી દિલ્લીઃ ભાજપ હાઈકમાન્ડે એટલે કે નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ત્રણ માજી મુખ્યમંત્રીઓને રાજ્યના રાજકારણમાંથી દૂર કરીને તેમના સ્થાને યુવા નેતાગીરીને આગળ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યોમાંથી ખસેડીને દિલ્હી બોલાવી લેવાયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/11105603/BPPP-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લીઃ ભાજપ હાઈકમાન્ડે એટલે કે નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ત્રણ માજી મુખ્યમંત્રીઓને રાજ્યના રાજકારણમાંથી દૂર કરીને તેમના સ્થાને યુવા નેતાગીરીને આગળ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યોમાંથી ખસેડીને દિલ્હી બોલાવી લેવાયા છે.
Published at : 11 Jan 2019 10:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)