શોધખોળ કરો
મોદીએ હારી ગયેલા ત્રણેય મુખ્યમંત્રીને બાજુ પર મૂકી દીધા, જાણો દિલ્લી બોલાવીને શું સોંપી જવાબદારી?
1/4

2/4

આ ક્વાયતના ભાગરૂપે રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. ડિસેમ્બરમાં યોજાયેલી આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી.
Published at : 11 Jan 2019 10:56 AM (IST)
View More





















