શોધખોળ કરો

હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત: ગુજરાતીઓ સહિત અનેક શ્રદ્ધાળુઓ ફસાયા

1/7
ઉત્તરકાશી જિલ્લામાં ઓજરી ડાબરકોટમાં યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઇ ગયો છે. તેનાપર ટ્રાફિક શરૂ થઇ ગયો છે. ટિહરી જિલ્લામાં રાતથી જ વરસાદનો સિલસિલો ચાલી રહ્યો છે. વરસાદના લીધે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી આવી ગઇ છે.
ઉત્તરકાશી જિલ્લામાં ઓજરી ડાબરકોટમાં યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઇ ગયો છે. તેનાપર ટ્રાફિક શરૂ થઇ ગયો છે. ટિહરી જિલ્લામાં રાતથી જ વરસાદનો સિલસિલો ચાલી રહ્યો છે. વરસાદના લીધે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી આવી ગઇ છે.
2/7
પોલીસે જાહેરાત કરી મુસાફરોને હવામાન વિશે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓને રૂમની બહાર ન નિકળવાની પણ સલાહ આપવામાં આવી છે. પોલીસે મંદિર પરિસરમાંથી મુસાફરોને હટાવી દીધા છે.
પોલીસે જાહેરાત કરી મુસાફરોને હવામાન વિશે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓને રૂમની બહાર ન નિકળવાની પણ સલાહ આપવામાં આવી છે. પોલીસે મંદિર પરિસરમાંથી મુસાફરોને હટાવી દીધા છે.
3/7
કેદારનાથની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેદારનાથ પગપાળાના માર્ગો પર પડાવો પર યાત્રીઓને અટકાવી દેવાયા છે. વહિવટીતંત્રએ કેદારનાથ જનાર યાત્રીઓ અને ગૌરીકુંડમાં પ્રતિબંધ લગાવ્યો છે.
કેદારનાથની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેદારનાથ પગપાળાના માર્ગો પર પડાવો પર યાત્રીઓને અટકાવી દેવાયા છે. વહિવટીતંત્રએ કેદારનાથ જનાર યાત્રીઓ અને ગૌરીકુંડમાં પ્રતિબંધ લગાવ્યો છે.
4/7
બીજી તરફ બે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે. જ્યારે 2 હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીરતાને જોતાં ગુજરાત સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી મંગાવી છે.
બીજી તરફ બે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે. જ્યારે 2 હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીરતાને જોતાં ગુજરાત સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી મંગાવી છે.
5/7
કેદારનાથમાં રાત્રે 2 વાગ્યાથી સતત હિમવર્ષા થઇ રહી છે અને રસ્તા પર વરસાદના લીધે કેદારનાથથી 4272 યાત્રીઓને 12 વાગ્યા સુધી પરત મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગની ચેતાવણી અને હિમવર્ષાના લીધે વહિવટીતંત્રએ તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પડાવો પર પ્રતિબંધ લગાવ્યો છે.
કેદારનાથમાં રાત્રે 2 વાગ્યાથી સતત હિમવર્ષા થઇ રહી છે અને રસ્તા પર વરસાદના લીધે કેદારનાથથી 4272 યાત્રીઓને 12 વાગ્યા સુધી પરત મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગની ચેતાવણી અને હિમવર્ષાના લીધે વહિવટીતંત્રએ તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પડાવો પર પ્રતિબંધ લગાવ્યો છે.
6/7
ખરાબ હવામાનના કારણે યાત્રિકો અટવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી મંગાવી છે. ઉત્તરાખંડ સરકાર પાસેથી પણ માહિતી મંગાવવામાં આવી છે. જોકે હાલ તો 2 દિવસથી હેલિકોપ્ટર સેવા પણ બંધ છે.
ખરાબ હવામાનના કારણે યાત્રિકો અટવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી મંગાવી છે. ઉત્તરાખંડ સરકાર પાસેથી પણ માહિતી મંગાવવામાં આવી છે. જોકે હાલ તો 2 દિવસથી હેલિકોપ્ટર સેવા પણ બંધ છે.
7/7
ઉત્તરાખંડ: મે મહિનામાં ઉત્તરાખંડના ચારધામ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે. કેદારનાથામાં ભારે હિમવર્ષા થઈ હતી. બદ્રીનાથમાં પણ સતત ત્રણ દિવસથી બરફ પડી રહ્યો છે. કેદારનાથમાં ત્રણ ઇંચથી વધુ બરફ પડ્યો છે. હિમવર્ષાને કારણે ઘણાં યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા ગયા છે. ઉત્તર ભારતમાં હવામાન ખરાબ થવાના કારણે કેદારનાથ યાત્રા પર અસર જોવા મળી છે. જેના કારણે હાલ 2 હજારથી વધુ ગુજરાતીઓ યાત્રામાં ફસાયા છે તેવું જાણવા મળ્યું છે.
ઉત્તરાખંડ: મે મહિનામાં ઉત્તરાખંડના ચારધામ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે. કેદારનાથામાં ભારે હિમવર્ષા થઈ હતી. બદ્રીનાથમાં પણ સતત ત્રણ દિવસથી બરફ પડી રહ્યો છે. કેદારનાથમાં ત્રણ ઇંચથી વધુ બરફ પડ્યો છે. હિમવર્ષાને કારણે ઘણાં યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા ગયા છે. ઉત્તર ભારતમાં હવામાન ખરાબ થવાના કારણે કેદારનાથ યાત્રા પર અસર જોવા મળી છે. જેના કારણે હાલ 2 હજારથી વધુ ગુજરાતીઓ યાત્રામાં ફસાયા છે તેવું જાણવા મળ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget