શોધખોળ કરો
'અમિત શાહ અમારી જ્ઞાતિના છે પણ મોદી તેલી છે', વિપક્ષના ક્યા નેતાની કોમેન્ટ પર થઈ ગયો વિવાદ?
1/4

નરેશ અગ્રવાલના આ નિવેદન બાદ મહાસેમેલનના અધિવેશનમાં હંગામો શરૂ થઈ ગયો. બાદમાં બહાર નીકળીને મીડિયા સાથે વાત કરતાં નરેશ અગ્રવાલે સ્પષ્ટતા કરતાં કહ્યં કે, અમે પ્રધાનમંત્રીની જાતિની વાત નથી કરતાં, પરંતુ લોકો તેના વિશે વાત કરે છે. તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે, મંચ પરથી તેમણે જે પણ કહ્યું છે તેના પર હું અટલ છું.
2/4

નરેશ અગ્રવાલે લખનઉમાં રવિવારે અખિલ બારતીય વૈશ્ય મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલન દરમિયાન પોતાના ભાષણમાં તેમણે પ્રધાનમંત્રી વિરૂદ્ધ તેની જાતિને લઈને પ્રહાર કર્યો. તેમણે કહ્યું, જો હમે બોલવાનું શરૂ કરશું તો અમિત શાહ અને મોદી બધા પર બોલીશું. તેમને કહી દો કે સમાજના પક્ષમમાં કાયદો બનાવી દે.
Published at : 12 Feb 2018 01:04 PM (IST)
View More























