શોધખોળ કરો

અલવિદા અમ્મા: તમિલનાડુના સીએમ જયલલિતાનું 68 વર્ષે નિધન, પન્નીરસેલ્વમ બન્યા નવા મુખ્યમંત્રી

1/4
અમ્માના નિધનને પગલે તમિલનાડુમાં 7 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 3 દિવસ સુધી રાજ્યભરમાં શિક્ષણકાર્ય બંધ રાખી શૈક્ષણિક સંસ્થાનોને શોક પાળવા સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે. તો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. (તસવીરો: ANI)
અમ્માના નિધનને પગલે તમિલનાડુમાં 7 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 3 દિવસ સુધી રાજ્યભરમાં શિક્ષણકાર્ય બંધ રાખી શૈક્ષણિક સંસ્થાનોને શોક પાળવા સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે. તો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. (તસવીરો: ANI)
2/4
જો કે અપોલો હોસ્પિટલના સૂત્રોએ રદિયો આપ્યો હતો. તેમની સારવાર કરી રહેલા લંડનના ડૉક્ટર રિચર્ડ બેલે જણાવ્યું કે તેમના માટે જેટલું શક્ય હતું તે બધું જ કરવામાં આવ્યું હતું. બપોરે એપોલો હોસ્પિટલમાં પક્ષના વિધાનસભા દળની અને પછી સાંજે કાર્યાલયમાં બેઠક મળી હતી છતાં સરકાર કોણ સંભાળશે અને પક્ષની જવાબદારી કોને સોંપવામાં આવે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. સોમવારે સાંજે 5.45 વાગ્યે જયલલિતાનાં નિધનની અફવા ફેલાઇ અને AIADMKના કાર્યાલય પર પક્ષનો ધ્વજ ઝુકાવી દેવાયો.
જો કે અપોલો હોસ્પિટલના સૂત્રોએ રદિયો આપ્યો હતો. તેમની સારવાર કરી રહેલા લંડનના ડૉક્ટર રિચર્ડ બેલે જણાવ્યું કે તેમના માટે જેટલું શક્ય હતું તે બધું જ કરવામાં આવ્યું હતું. બપોરે એપોલો હોસ્પિટલમાં પક્ષના વિધાનસભા દળની અને પછી સાંજે કાર્યાલયમાં બેઠક મળી હતી છતાં સરકાર કોણ સંભાળશે અને પક્ષની જવાબદારી કોને સોંપવામાં આવે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. સોમવારે સાંજે 5.45 વાગ્યે જયલલિતાનાં નિધનની અફવા ફેલાઇ અને AIADMKના કાર્યાલય પર પક્ષનો ધ્વજ ઝુકાવી દેવાયો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget