શોધખોળ કરો
તમિલનાડુ: ટ્રેકિંગ કરવા ગયેલા 30 લોકો જંગલામા લાગેલી આગમાં ફસાયા, 9ના મોત
1/4

રેસ્કક્યૂ કરવામાં આવેલા કેટલાક વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. જ્યાં ઉપમુખ્યમંત્રી પન્નીરસેલ્વમે વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.
2/4

મુખ્યમંત્રી પલાનીસ્વામીની સૂચના બાદ રક્ષામંત્રીએ ભારતીય વાયુસેનાને વિદ્યાર્થીઓના રેસ્ક્યૂ માટે આદેશ આપ્યો છે. જિલ્લા અધિકારી પ્રમાણે એક મેડિકલ ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને બચાવ અભિયાન ચાલું છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીની સૂચના બાદ રક્ષામંત્રીએ ભારતીય વાયુસેનાને વિદ્યાર્થીઓના રેસક્યૂ માટે આદેશ આપ્યો છે. જિલ્લા અધિકારી પ્રમાણે એક મેડિકલ ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને બચાવ અભિયાન ચાલું છે.
Published at : 12 Mar 2018 11:35 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















