શોધખોળ કરો
કરુણાનિધિના પુત્રો વચ્ચે સત્તા સંઘર્ષ, પાર્ટીમાંથી હાંકી કઢાયેલા અલાગિરીએ કહ્યું- હું છુ પિતાનો અસલી રાજકીય વારસ
1/6

67 વર્ષીય અલાગિરીને માર્ચ 2014માં કરુણાનિધિએ જ દ્રમુકમાંથી હાંકી કાઢ્યા હતા. તેમની પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ ચલાવવાની અને સિનિયર નેતાઓ વિરુદ્ધ નિવેદનો કરવાનો આરોપ હતો. પાર્ટીમાંથી હાંકી કઢાતા અલાગિરીએ કહ્યું હતું કે કરુણાનિધિ તેમના અને સ્ટાલિનની વચ્ચે ભેદભાવ કરે છે. કરુણાનિધિએ સ્ટાલિનને 2014માં જ પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા અને જાન્યુઆરી 2017માં કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતા.
2/6

Published at : 13 Aug 2018 03:44 PM (IST)
Tags :
DMKView More





















