શોધખોળ કરો

AAPનાં 2 ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી જ પરત મોકલવામાં આવ્યા, જાણો શું છે મામલો

1/5
શિરોમણી અકાલી દળના નેતા મનજિંદલ સિંહ સિરસાએ કહ્યું કે, આપ ધારાસભ્યોએ દેશનું નામ ખરાબ કર્યું છે. પંજાબનું નામ ખરાબ કર્યું છે. ચૂંટાયેલા ધારાસભ્યને કેનેડાએ તેમની ધરતી પર પગ ન મૂકવા દીધો અને કહ્યું કે તે ગુનેગાર છે. આવા વ્યક્તિને અરવિંદ કેજરીવાલ સપોર્ટ કરે છે અને તેની પાર્ટીમાં રાખે છે.
શિરોમણી અકાલી દળના નેતા મનજિંદલ સિંહ સિરસાએ કહ્યું કે, આપ ધારાસભ્યોએ દેશનું નામ ખરાબ કર્યું છે. પંજાબનું નામ ખરાબ કર્યું છે. ચૂંટાયેલા ધારાસભ્યને કેનેડાએ તેમની ધરતી પર પગ ન મૂકવા દીધો અને કહ્યું કે તે ગુનેગાર છે. આવા વ્યક્તિને અરવિંદ કેજરીવાલ સપોર્ટ કરે છે અને તેની પાર્ટીમાં રાખે છે.
2/5
એક ચર્ચા મુજબ અમરજીત સિંહ પર એક મહિલા સાથે મારપીટનો આરોપ છે. જેમાં રોપડની કોર્ટમાં આરોપ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ કોઈ અજાણી વ્યક્તિએ કેનેડા ઓથોરિટીને કરી હતી. જે અંગે કેનેડાએ વાંધો ઉઠાવ્યો અને બંનેને દિલ્હી પરત મોકલી દીધા હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, તેમણે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, આવું કંઈ થયું નથી અને કોર્ટની મંજૂરી લીધા બાદ જ કેનેડા ગયા હતા.
એક ચર્ચા મુજબ અમરજીત સિંહ પર એક મહિલા સાથે મારપીટનો આરોપ છે. જેમાં રોપડની કોર્ટમાં આરોપ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ કોઈ અજાણી વ્યક્તિએ કેનેડા ઓથોરિટીને કરી હતી. જે અંગે કેનેડાએ વાંધો ઉઠાવ્યો અને બંનેને દિલ્હી પરત મોકલી દીધા હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, તેમણે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, આવું કંઈ થયું નથી અને કોર્ટની મંજૂરી લીધા બાદ જ કેનેડા ગયા હતા.
3/5
કોટકપૂરાથી આપના ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાએ જણાવ્યું કે, ઇમિગ્રેશન સત્તાધીશોએ અમારા પર ભારત પરત ફરવાનું દબાણ નહોતું કર્યું પરંતુ તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમે નિશ્ચિત ન કરી લઈએ કે આ તમારો અંગત પ્રવાસ છે કે રાજકીય ત્યાં સુધી મંજૂરી ન આપી શકીએ. અમે ત્યાં અમારી બહેનને મળવા ગયા હતા. ધારાસભ્ય હોવાના કારણે અમે કેટલાક રાજકિય પ્રોગ્રામ પણ બનાવ્યા હતા પરંતુ કેટલાક પ્રોગ્રામ ફાઇનલ નહોતા થયા.
કોટકપૂરાથી આપના ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાએ જણાવ્યું કે, ઇમિગ્રેશન સત્તાધીશોએ અમારા પર ભારત પરત ફરવાનું દબાણ નહોતું કર્યું પરંતુ તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમે નિશ્ચિત ન કરી લઈએ કે આ તમારો અંગત પ્રવાસ છે કે રાજકીય ત્યાં સુધી મંજૂરી ન આપી શકીએ. અમે ત્યાં અમારી બહેનને મળવા ગયા હતા. ધારાસભ્ય હોવાના કારણે અમે કેટલાક રાજકિય પ્રોગ્રામ પણ બનાવ્યા હતા પરંતુ કેટલાક પ્રોગ્રામ ફાઇનલ નહોતા થયા.
4/5
દિલ્હી પરત ફર્યા બાદ અમરજીત સિંહે જણાવ્યું કે, કેનેડાની ઈમિગ્રેશન ઓથોરિટી સાથે અનેક કોમ્યુનિકેશન ગેપ થયો છે. તેમણે કહ્યું કે, તમે વીઝા પત્ની અને બાળકો સાથે લીધા છે પરંતુ તમે એકલા જ આવ્યા છો. અહીંયા તમારી રાજકીય મીટિંગ પણ છે, પરંતુ તેની જાણકારી આપી નતી. તેથી અમે તમને અહીંયા આવવાની મંજૂરી ન આપી શકીએ. જ્યારે તમે સંપૂર્ણ માહિતી આપશો ત્યારે અમે તમારું સ્વાગત કરીશું.
દિલ્હી પરત ફર્યા બાદ અમરજીત સિંહે જણાવ્યું કે, કેનેડાની ઈમિગ્રેશન ઓથોરિટી સાથે અનેક કોમ્યુનિકેશન ગેપ થયો છે. તેમણે કહ્યું કે, તમે વીઝા પત્ની અને બાળકો સાથે લીધા છે પરંતુ તમે એકલા જ આવ્યા છો. અહીંયા તમારી રાજકીય મીટિંગ પણ છે, પરંતુ તેની જાણકારી આપી નતી. તેથી અમે તમને અહીંયા આવવાની મંજૂરી ન આપી શકીએ. જ્યારે તમે સંપૂર્ણ માહિતી આપશો ત્યારે અમે તમારું સ્વાગત કરીશું.
5/5
નવી દિલ્હીઃ પંજાબના આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા છે. રોપડથી આપના ધારાસભ્ય અમરજીત સિંહ સંધોઆ અને કોટકપૂરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાને કેનેડામાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો. ઇમિગ્રેશન ઓથોરિટીએ પૂછપરછ બાદ બંનેને ઓટાવા એરપોર્ટ પરથી જ પાછા ધકેલી દેવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ પંજાબના આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા છે. રોપડથી આપના ધારાસભ્ય અમરજીત સિંહ સંધોઆ અને કોટકપૂરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાને કેનેડામાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો. ઇમિગ્રેશન ઓથોરિટીએ પૂછપરછ બાદ બંનેને ઓટાવા એરપોર્ટ પરથી જ પાછા ધકેલી દેવામાં આવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
Embed widget