શોધખોળ કરો

AAPનાં 2 ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી જ પરત મોકલવામાં આવ્યા, જાણો શું છે મામલો

1/5
શિરોમણી અકાલી દળના નેતા મનજિંદલ સિંહ સિરસાએ કહ્યું કે, આપ ધારાસભ્યોએ દેશનું નામ ખરાબ કર્યું છે. પંજાબનું નામ ખરાબ કર્યું છે. ચૂંટાયેલા ધારાસભ્યને કેનેડાએ તેમની ધરતી પર પગ ન મૂકવા દીધો અને કહ્યું કે તે ગુનેગાર છે. આવા વ્યક્તિને અરવિંદ કેજરીવાલ સપોર્ટ કરે છે અને તેની પાર્ટીમાં રાખે છે.
શિરોમણી અકાલી દળના નેતા મનજિંદલ સિંહ સિરસાએ કહ્યું કે, આપ ધારાસભ્યોએ દેશનું નામ ખરાબ કર્યું છે. પંજાબનું નામ ખરાબ કર્યું છે. ચૂંટાયેલા ધારાસભ્યને કેનેડાએ તેમની ધરતી પર પગ ન મૂકવા દીધો અને કહ્યું કે તે ગુનેગાર છે. આવા વ્યક્તિને અરવિંદ કેજરીવાલ સપોર્ટ કરે છે અને તેની પાર્ટીમાં રાખે છે.
2/5
એક ચર્ચા મુજબ અમરજીત સિંહ પર એક મહિલા સાથે મારપીટનો આરોપ છે. જેમાં રોપડની કોર્ટમાં આરોપ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ કોઈ અજાણી વ્યક્તિએ કેનેડા ઓથોરિટીને કરી હતી. જે અંગે કેનેડાએ વાંધો ઉઠાવ્યો અને બંનેને દિલ્હી પરત મોકલી દીધા હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, તેમણે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, આવું કંઈ થયું નથી અને કોર્ટની મંજૂરી લીધા બાદ જ કેનેડા ગયા હતા.
એક ચર્ચા મુજબ અમરજીત સિંહ પર એક મહિલા સાથે મારપીટનો આરોપ છે. જેમાં રોપડની કોર્ટમાં આરોપ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ કોઈ અજાણી વ્યક્તિએ કેનેડા ઓથોરિટીને કરી હતી. જે અંગે કેનેડાએ વાંધો ઉઠાવ્યો અને બંનેને દિલ્હી પરત મોકલી દીધા હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, તેમણે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, આવું કંઈ થયું નથી અને કોર્ટની મંજૂરી લીધા બાદ જ કેનેડા ગયા હતા.
3/5
કોટકપૂરાથી આપના ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાએ જણાવ્યું કે, ઇમિગ્રેશન સત્તાધીશોએ અમારા પર ભારત પરત ફરવાનું દબાણ નહોતું કર્યું પરંતુ તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમે નિશ્ચિત ન કરી લઈએ કે આ તમારો અંગત પ્રવાસ છે કે રાજકીય ત્યાં સુધી મંજૂરી ન આપી શકીએ. અમે ત્યાં અમારી બહેનને મળવા ગયા હતા. ધારાસભ્ય હોવાના કારણે અમે કેટલાક રાજકિય પ્રોગ્રામ પણ બનાવ્યા હતા પરંતુ કેટલાક પ્રોગ્રામ ફાઇનલ નહોતા થયા.
કોટકપૂરાથી આપના ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાએ જણાવ્યું કે, ઇમિગ્રેશન સત્તાધીશોએ અમારા પર ભારત પરત ફરવાનું દબાણ નહોતું કર્યું પરંતુ તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમે નિશ્ચિત ન કરી લઈએ કે આ તમારો અંગત પ્રવાસ છે કે રાજકીય ત્યાં સુધી મંજૂરી ન આપી શકીએ. અમે ત્યાં અમારી બહેનને મળવા ગયા હતા. ધારાસભ્ય હોવાના કારણે અમે કેટલાક રાજકિય પ્રોગ્રામ પણ બનાવ્યા હતા પરંતુ કેટલાક પ્રોગ્રામ ફાઇનલ નહોતા થયા.
4/5
દિલ્હી પરત ફર્યા બાદ અમરજીત સિંહે જણાવ્યું કે, કેનેડાની ઈમિગ્રેશન ઓથોરિટી સાથે અનેક કોમ્યુનિકેશન ગેપ થયો છે. તેમણે કહ્યું કે, તમે વીઝા પત્ની અને બાળકો સાથે લીધા છે પરંતુ તમે એકલા જ આવ્યા છો. અહીંયા તમારી રાજકીય મીટિંગ પણ છે, પરંતુ તેની જાણકારી આપી નતી. તેથી અમે તમને અહીંયા આવવાની મંજૂરી ન આપી શકીએ. જ્યારે તમે સંપૂર્ણ માહિતી આપશો ત્યારે અમે તમારું સ્વાગત કરીશું.
દિલ્હી પરત ફર્યા બાદ અમરજીત સિંહે જણાવ્યું કે, કેનેડાની ઈમિગ્રેશન ઓથોરિટી સાથે અનેક કોમ્યુનિકેશન ગેપ થયો છે. તેમણે કહ્યું કે, તમે વીઝા પત્ની અને બાળકો સાથે લીધા છે પરંતુ તમે એકલા જ આવ્યા છો. અહીંયા તમારી રાજકીય મીટિંગ પણ છે, પરંતુ તેની જાણકારી આપી નતી. તેથી અમે તમને અહીંયા આવવાની મંજૂરી ન આપી શકીએ. જ્યારે તમે સંપૂર્ણ માહિતી આપશો ત્યારે અમે તમારું સ્વાગત કરીશું.
5/5
નવી દિલ્હીઃ પંજાબના આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા છે. રોપડથી આપના ધારાસભ્ય અમરજીત સિંહ સંધોઆ અને કોટકપૂરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાને કેનેડામાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો. ઇમિગ્રેશન ઓથોરિટીએ પૂછપરછ બાદ બંનેને ઓટાવા એરપોર્ટ પરથી જ પાછા ધકેલી દેવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ પંજાબના આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા છે. રોપડથી આપના ધારાસભ્ય અમરજીત સિંહ સંધોઆ અને કોટકપૂરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાને કેનેડામાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો. ઇમિગ્રેશન ઓથોરિટીએ પૂછપરછ બાદ બંનેને ઓટાવા એરપોર્ટ પરથી જ પાછા ધકેલી દેવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget