શોધખોળ કરો
મોદી કેબિનેટે ત્રણ તલાક પર વટહુકમને આપી મંજૂરી, બે સત્રથી રાજ્યસભામાં અટક્યું છે બિલ
1/4

ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસ પર ત્રણ તલાક બિલને અટકાવવાનો આરોપ લગાવી રહી છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ અંગે કોંગ્રેસ પર નિશાન સાધી ચુક્યા છે.
2/4

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટ બુધવારે ત્રણ તલાક સંબંધિત વટહુકમને મંજૂરી આપી દીધી છે. ત્રણ તલાક બિલ છેલ્લા બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું નથી. નવા બિલમાં ત્રણ તલાકનો મામલો બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે પરંતુ ફેરફાર બાદ હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર હશે.
Published at : 19 Sep 2018 12:35 PM (IST)
View More





















