શોધખોળ કરો
આદિત્યનાથે CM હાઉસ પર પહેલાં ખોટી નેમ પ્લેટ લગાવીને પછી બદલી કેમ ? કારણ જાણીને ચોંકી જશો
1/5

મુખ્યમંત્રી બન્યા પછી આદિત્યનાથ ગોરખપુરથી લખનઉ આવી ગયા છે. પરંતુ તેઓ સત્તાવાર નિવાસસ્થાનમાં શિફ્ટિંગ થયા નથી. તેઓ લખનઉના VVIP ગેસ્ટહાઉસ ખાતે ઉતર્યા હતા. હવે ખરવાસ સમાપ્ત થતા બુધવારે ગૃહપ્રવેશ કરશે. બુધવારે યોગી આદિત્યનાથે ભાજપના નેતાઓ તથા સાથી પ્રધાનોને તેમના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ પર આવવા આમંત્રણ આપ્યું છે.
2/5

આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના ગોરક્ષનાથ મઠથી કેટલાક સાધુ-સંત અને પૂજારીઓ આવ્યા હતા. જેમણે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું શુદ્ધિકરણ કર્યું હતું અને હોમ-હવન તથા મંત્રોચ્ચાર વગેરે કર્યાં હતાં. ઘરના દરવાજા પર 'શુભ લાભ' તથા 'સ્વસ્તિક' કરવામાં આવ્યા હતા અને તોરણ તથા ફૂલહારથી દરવાજાને શણગારવામાં આવ્યો હતો.
Published at : 28 Mar 2017 05:15 PM (IST)
View More























