શોધખોળ કરો
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને કેરાલામાં હિંસક પ્રદર્શન, હિંસામાં એકનું મોત
1/6

માહિતી પ્રમાણે પ્રદર્શનમાં ઘાયલ થયેલા 55 વર્ષીય ચંદન ઉન્નીથનનુ મોત થયુ છે, પોલીસે સબરીમાલા મંદિર મુદ્દે વિરોધ કરનારા 5 લોકોની ધરપકડ પણ કરી છે, આમના પર મહિલા પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ છે.
2/6

Published at : 03 Jan 2019 11:24 AM (IST)
View More























