શોધખોળ કરો

અડવાણીની નજીકના સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યું મોદી 'નિષ્ફળ', 'રાહુલને જોવા માંગુ છું PM

1/4
તેમણે કહ્યું, આજે હું વિશ્વાસ સાથે કહું છું કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશના આગામી પ્રધાનમંત્રી બનશે અને તેમણે બનવું પણ જોઈએ. એક નવા નેતાનો ઉદય થયો છે. ભારતને આવા નેતાની જરૂર છે. સુધીન્દ્ર કુલકર્ણી આશરે 13 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં અડવાણી સાથે કામ કર્યું હતું.
તેમણે કહ્યું, આજે હું વિશ્વાસ સાથે કહું છું કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશના આગામી પ્રધાનમંત્રી બનશે અને તેમણે બનવું પણ જોઈએ. એક નવા નેતાનો ઉદય થયો છે. ભારતને આવા નેતાની જરૂર છે. સુધીન્દ્ર કુલકર્ણી આશરે 13 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં અડવાણી સાથે કામ કર્યું હતું.
2/4
નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીનાં સહયોગી સુધીન્દ્ર કુલણર્ણીએ કહ્યુ કે, ભારતને એવા નેતાની જરૂર છે કે, જે કાશ્મીર જેવા મોટાં પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે અને એટલા માટે જ રાહુલ ગાંધીને તેઓ ભવિષ્યનાં પ્રધાનમંત્રી જોવા ઇચ્છે છે. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબધો અને પ્રશ્નો વિશે વાત કરતા કુલકર્ણીએ કહ્યુ કે,નરેન્દ્ર મોદી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડ્યાં છે. મુંબઇમાં એક પેનલ ચર્ચામાં સુધીન્દ્ર કુલકર્ણીએ રાહુલ ગાંધીનાં વખાણ કર્યા અને કહ્યુ કે, રાહુલ ગાંધી સારા હ્રદયનાં નેતા છે.
નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીનાં સહયોગી સુધીન્દ્ર કુલણર્ણીએ કહ્યુ કે, ભારતને એવા નેતાની જરૂર છે કે, જે કાશ્મીર જેવા મોટાં પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે અને એટલા માટે જ રાહુલ ગાંધીને તેઓ ભવિષ્યનાં પ્રધાનમંત્રી જોવા ઇચ્છે છે. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબધો અને પ્રશ્નો વિશે વાત કરતા કુલકર્ણીએ કહ્યુ કે,નરેન્દ્ર મોદી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડ્યાં છે. મુંબઇમાં એક પેનલ ચર્ચામાં સુધીન્દ્ર કુલકર્ણીએ રાહુલ ગાંધીનાં વખાણ કર્યા અને કહ્યુ કે, રાહુલ ગાંધી સારા હ્રદયનાં નેતા છે.
3/4
આ પહેલા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે જોડાયેલા કુલકર્ણીએ રાહુલના કૉંગ્રેસ અધ્યક્ષ બનવા પર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે રાહુલ એક દિવસ જરૂર પ્રધાનમંત્રી બનશે.
આ પહેલા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે જોડાયેલા કુલકર્ણીએ રાહુલના કૉંગ્રેસ અધ્યક્ષ બનવા પર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે રાહુલ એક દિવસ જરૂર પ્રધાનમંત્રી બનશે.
4/4
આજે 48મો જન્મદિવસ ઉજવી રહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાને પ્રધાનમંત્રીના દાવેદાર બતાવી ચુક્યા છે. પરંતુ વિપક્ષી દળોએ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી પદ પર નિર્ણય લોકસભા ચૂંટણી બાદ થશે.
આજે 48મો જન્મદિવસ ઉજવી રહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાને પ્રધાનમંત્રીના દાવેદાર બતાવી ચુક્યા છે. પરંતુ વિપક્ષી દળોએ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી પદ પર નિર્ણય લોકસભા ચૂંટણી બાદ થશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget