શોધખોળ કરો

કયા દિગ્ગજ ઉદ્યોગપતિના મોતના ખોટા સમાચાર થયા વાયરલ, જાણો વિગતે

1/4
હાલમાં એમડીએચ મસાલા જગવિખ્યાત બની ચૂક્યા છે. દેશભરમાં એમડીએચની 15 ફેક્ટરી છે અને આખો પરિવાર આ કામમાં જોડાયેલો છે.
હાલમાં એમડીએચ મસાલા જગવિખ્યાત બની ચૂક્યા છે. દેશભરમાં એમડીએચની 15 ફેક્ટરી છે અને આખો પરિવાર આ કામમાં જોડાયેલો છે.
2/4
નોંધનીય છે કે, એમડીએચના માલિક ધર્મપાલ ગુલાટીનો જન્મ 1922માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો, ભાગલા દરમિયાન તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમને અહીં મસાલાનું કામ શરૂ કર્યું અને બાદમાં એમડીએચ જેવી મોટી કંપની ઉભી કરી દીધી હતી.
નોંધનીય છે કે, એમડીએચના માલિક ધર્મપાલ ગુલાટીનો જન્મ 1922માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો, ભાગલા દરમિયાન તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમને અહીં મસાલાનું કામ શરૂ કર્યું અને બાદમાં એમડીએચ જેવી મોટી કંપની ઉભી કરી દીધી હતી.
3/4
નવી દિલ્હીઃ હાલમાં સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા હતાં જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિ ધર્મપાલ ગુલાટીના નિધનની વાત કરવામાં આવી રહી છે. ખરેખરમાં એમડીએચ (MDH)ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીના નિધનની આ ખોટી અફવા ફેલાઇ છે, તેઓ એકદમ સ્વસ્થ છે.
નવી દિલ્હીઃ હાલમાં સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા હતાં જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિ ધર્મપાલ ગુલાટીના નિધનની વાત કરવામાં આવી રહી છે. ખરેખરમાં એમડીએચ (MDH)ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીના નિધનની આ ખોટી અફવા ફેલાઇ છે, તેઓ એકદમ સ્વસ્થ છે.
4/4
એમડીએચના માલિકના મોતના સમાચાર સોશ્યલ મીડિયા પર બહુ જલ્દી વાયરલ થઇ ગયા હતા, પણ હાલમાં તેમના પરિવાર તરફથી એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તે એકદમ સ્વસ્થ હોવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે ખોટા રીતે ફોટા સાથેની અફવા ઉડાવી છે.
એમડીએચના માલિકના મોતના સમાચાર સોશ્યલ મીડિયા પર બહુ જલ્દી વાયરલ થઇ ગયા હતા, પણ હાલમાં તેમના પરિવાર તરફથી એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તે એકદમ સ્વસ્થ હોવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે ખોટા રીતે ફોટા સાથેની અફવા ઉડાવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget