શોધખોળ કરો
જામનગરઃ દર્દી યુવતી સાથે ડોક્ટરની વધી નિકટતા, યુવતીએ ડોક્ટરકને ઘેર બોલાવ્યા, એકાંત માણવા પહોંચેલા ડોક્ટર સાથે શું થયું?
1/9

આમ ડોકટરને બદનામ કરવાની ધમકી આપી 19 લાખ 48 હજાર પડાવી લીધા હતા. ડો. વિઠ્ઠલાણીની ફરિયાદ પરથી પોલીસે અબ્દુલ ઇબ્રાહીમ શેઠા, ખુશ્બુ , દિલીપસિંહ પ્રતાપસિંહ જાડેજા અને આબીદ જુનસ સંઘાર સામે આઇપીસી કલમ 384, 386, 389, 506(ર), 120 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
2/9

મૃતકના પુત્ર દિલીપસિંહ જાડેજાએ ડો.પારસભાઇ પાસે આવીને તેમની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરી, સાડા ચાર લાખ પડાવી લીધાનું હતા. આ પછી ગઇ તા.3-7-2017ના દિને તાલુકાના વાડીનાર ગામના રહીશ આબીદ જુનસ સંઘારે પણ હાથની સારવાર કરાવ્યા બાદ ધમકી આપી સિતેર હજારની માંગણી કરી હતી.
Published at : 03 Jun 2018 12:42 PM (IST)
View More




















