શોધખોળ કરો

Skin Care Tips: ત્વચા માટે તમાલપત્રના ફાયદા તમને આશ્ચર્યચકિત કરશે, આ રીતે કરો તેનો ઉપયોગ

ખાદ્યપદાર્થનો સ્વાદ વધારવાની સાથે સાથે તમાલપત્ર સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકો છો.

તમાલપત્રનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે થાય છે. લોકો તેનો ઉપયોગ ગરમ મસાલા તરીકે કરે છે. તમને જણાવી દઈએકે આ પત્તામાં અનેક ઔષધીય ગુનો રહેલા છે,જે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ઘણા ફાયદાકારક માનવામાં આવે છે.   

તમાલપત્ર 
તમાલપત્ર ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ ફલિમેન્ટરી ગુણ ત્વચાને સ્વસ્થ રાખવામાં અને ચમકદાર બનાવવામાં મદદરૂપ છે. આવો જાણીએ તેનો ઉપયોગ કઈરીતે કરી શકાય છે. 

તમાલપત્રના પાંદડાઓનો ઉપયોગ
તમાલપત્રના પાંદડામાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણો પિમ્પલ્સનું કારણ બનેલા બેક્ટેરિયાને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તમે તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો છો. તમાલપત્રનો ફેસ માસ્ક બનાવવા માટે તમારે તમાલપત્ર પાવડર, દહીં અને મધ મિક્સ કરીને ફેસ માસ્ક તૈયાર કરવો પડશે, પછી તેને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

તમાલપત્રનો ટોનર અને લેપ
તમાલપત્રને પાણીમાં ઉકાળો, પાણીને થોડો સમય ઠંડુ થવા દો, પછી તેને સ્પ્રે બોટલમાં ભરો અને તેને ટોનર તરીકે ઉપયોગ કરો. આ સિવાય તમે ત્વચા પર તમાલપત્રનું તેલ પણ લગાવી શકો છો. તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને ચમકદાર બનાવે છે. તમે તમાલપત્રના પાંદડાની પેસ્ટ પણ બનાવી શકો છો. આ માટે બાફેલા પાંદડાને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તેનાથી ફોલ્લીઓ અને પિગમેન્ટેશનની સમસ્યામાંથી રાહત મળશે.

તમાલપત્રના પાંદડાના ફાયદા
તેના ફાયદા વિશે વાત કરીએ તો, તમાલપત્ર ત્વચાને હાઇડ્રેટ રાખવામાં ઘણી મદદ કરે છે. તેનાથી ત્વચા કોમળ બને છે. તે ત્વચાને ગોરી કરે છે અને કાળાશ દૂર કરે છે. તમલપત્રના પાંદડા પિમ્પલ્સ સામે લડે છે અને કરચલીઓ ઘટાડવામાં ઘણી મદદ કરે છે. તમલપત્રના પાંદડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા પર સોજો અને લાલાશ ઘટાડે છે.

ડાર્ક સર્કલ ઓછા કરે છે
જો તમે તમાલપત્રનો ઉપયોગ કરો છો, તો તે આંખો હેઠળના કાળા વર્તુળોને ઘટાડે છે અને ત્વચા ખૂબ જ સ્વચ્છ દેખાય છે. તમાલપત્રના પાનનો ઉપયોગ કરતા પહેલા, તમારે પેચ ટેસ્ટ કરાવવો જોઈએ કારણ કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે. જો તમને એલર્જી હોય, તો તેનો ઉપયોગ બંધ કરો અને ડૉક્ટરની સલાહ લો. તમાલપત્રના પાનનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget