શોધખોળ કરો

Health Tips: આ 5 શાક ખાવાથી થાય છે સાઇડ ઇફેક્ટ, શું થાય છે એલર્જી, જાણી લો આ શાકભાજીના નામ

હેલ્થ:આમ તો શાકભાજી આપણા શરીરને મજબૂતી અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો કે કેટલાક શાક એવા છે. જે ખાવાથી સાઇડ ઇફેક્ટ થાય છે. શું છે આ શાકના સાઇડ ઇફેક્ટ અને સાઇડ ઇફ્રેકટ કરતા શાક ક્યાં છે જાણીએ...

હેલ્થ:આમ તો શાકભાજી આપણા શરીરને મજબૂતી અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો કે કેટલાક શાક એવા છે. જે ખાવાથી સાઇડ ઇફેક્ટ થાય છે. શું છે આ શાકના સાઇડ ઇફેક્ટ અને સાઇડ ઇફ્રેકટ કરતા શાક ક્યાં છે જાણીએ...

કોઇ પણ ફૂડનું વધુ પ્રમાણમાં સેવન નુકસાનકારક સાબિત થાય છે. એવા અનેક શાક છે. જેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી તેના સાઇફ ઇફેક્ટનો સામનો કરવો પડે છે. આમ તો શાકમાં વિટામિન, કેલ્શિયમ, અને આયરન પ્રચુર માત્રામાં હોય છે. આ કારણે જ શાકને આહારમાં સામેલ કરવો જોઇએ. જો કે કેટલીક સબ્જીથી એલર્જી થઇ શકે છે.

મશરૂમ

મશરૂમ વિટામિન ડીનો અદભૂત સ્ત્રોત છે. પરંતુ કેટલાક લોકોના શરીરમાં મશરૂમ ખાધાં બાદ રેશિઝ નીકળે છે. મશરૂમને કાચું ખાવાથી કે અધિક ખાવાથી આવી સમસ્યા થઇ શકે છે.

ગાજર

ગાજર દરેકને પસંદ હોય છે,. જો કે તેનું વધુ સેવન સ્કિનના રંગને બદલી દે છે. ગાજર બીટા કેરોટીનથી ભરપૂર હોવાથી તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી સ્કિન પીળાશ પડતી થઇ જાય છે. આ સિવાય વધુ પ્રમાણમાં શક્કરિયા ખાવાથી પણ સ્કિનનો રંગ બદલી જાય તેવી એલર્જી થઇ શકે છે.

બીટ

બીટમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. તે હિમોગ્લોબીનની ઉણપને પૂર્ણ કરે છે. જો કે તેનું વધું પડતું સેવન કરવાથી યુરિની ગુલાબી બની જાય છે. જો કે તેનાથી ગભરાવાની જરૂર નથી. આવું માત્ર બીટના કલરના કારણે જ થાય છે.

સંતરા

સંતરામાં વિટામીન સી પ્રચૂર માત્રામાં હોય છે. જો કે વધુ પડતું સંતરા કે સંતરાના જ્યુસનું સેવન આપના હાડકાને નબળા કરી દે છે. જો આપ સંતરાનું સેવન કરો છો તો તેન સાથે ખૂબ પાણી પણ પીવું જોઇએ. તો તેની સાઇડ ઇફેક્ટથી બચી શકાય છે.

ફલાવર

ફલાવર અને આ જ પ્રજાતિની બધી સબ્જીઓ ગૈસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલની સમસ્યા પેદા કરી શકે છે. તેના કારમે સોજો અને ગેસની સમસ્યા થઇ શકે છે. ફલાવર  આમતો પૌષ્ટિક છે પણ પચાવવામાં સરળ નથી. તેમાં સામેલ રાફિનોજના કારણે તે સરળતાથી પચતી નથી અને ગેસની તકલીફ થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget