શોધખોળ કરો

Hair care tips: આ ફુલ વાળનું સૌદર્ય વધારવા માટે છે કારગર, સાઇની અને લોન્ગ હેર માટે આ રીતે કરો ઉપયોગ

Hair care tips:જો તમારા વાળ સતત ખરવાના કારણે ખૂબ જ પાતળા થઈ ગયા છે, તો તમે આ ઉપાયો અપનાવીને તેને ઠીક કરી શકો છો.

Hair care tips:જો   તમારા વાળ સતત ખરવાના કારણે ખૂબ જ પાતળા થઈ ગયા છે, તો તમે આ ઉપાયો અપનાવીને તેને ઠીક કરી શકો છો.

આજકાલ મોટાભાગના લોકોની વાળને લઇને અનેક સમસ્યા હોય છે.  વાળ પાતળા થવા, ખરવા લાગવા, વાળમાં કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ અને અયોગ્ય આહાર ન લેવાને કારણે પણ વાળ ખરવા લાગે છે.

આવી સ્થિતિમાં, તમારે તમારા વાળની વધુ કાળજી લેવાની જરૂર છે. તો આવો અમે તમને અહીં આવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ. જેનાથી હેર સ્ટ્રોન્ગ અને લોન્ગ બનશે.

નારિયેળ અને ઓલિવ ઓઈલ

વાળને ઘટ્ટ અને ઘટ્ટ બનાવવા માટે તમે અઠવાડિયામાં 3 વખત શેમ્પૂ કરતા પહેલા ઓલિવ ઓઈલ અને નારિયેળ તેલનું મિશ્રણ વાળમાં લગાવી શકો છો. તેનાથી વાળ જાડા બનશે. .

 આમળા- આમળા વાળની સાચી દવા છે. પાતળા વાળને ઘટ્ટ કરવા માટે તમે આમળાને પલાળીને સવારે પાણીથી માથું ધોઈ શકો છો. તમારે એવા તેલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો પડશે જે ઓછું ચીકણું હોય, તમે નારિયેળ અથવા રોઝમેરી તેલનો ઉપયોગ કરી શકો છો.

જાસૂદના ફુલ

જાસુદના ફુલનો હેર પેક બનાવીને વાળમાં લગાવશો તો પાતળા વાળ જાડા થઈ જશે. આપના  વાળ પર 30 મિનિટ માટે આ હેર માસ્ક છોડી દો, પછી તમારા માથાને શેમ્પૂથી ધોઈ લો. સારા  પરિણામો માટે, અઠવાડિયામાં બે વાર હેર માસ્ક લાગાવો.

 ભીના વાળને બ્રશ ન કરો

આપના  ભીના વાળ પર કાંસકો કરવાનું ટાળવું જોઈએ. તેનાથી વાળ  વધુ તૂટે છે.  વાળ ખેંચીને બાંધવાનું પણ ટાળવું જોઈએ. હેરસ્ટાઇલ કરતી વખતે  વાળને થોડા ઢીલા બાંધો જેથી વાળ ખેંચાઈ ન જાય,

ડુંગળીનો રસ

 પાતળા વાળને ઘટ્ટ બનાવવા માટે તમારે ડુંગળીના રસનો ઉપયોગ કરવો જોઈએ, જો તમે અઠવાડિયામાં 3 દિવસ ડુંગળીના રસથી તમારા વાળ ધોશો તો તમારા વાળ ઘટ્ટ થઈ જશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget