શોધખોળ કરો

Weight loss tips : બેલી ફેટની સમસ્યાથી પરેશાન છો? અપનાવી જુઓ આ 5 કારગર ઉપાય

આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.

Weight loss tips : આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.

 જો આપનું પણ ફિગર બેલી ફેટના કારણે ખરાબ થઇ ગયું છે તો ચિંતા ન કરો કેટલાક કારગર ઉપાયથી આ પેટ પર જામેલી ચરબીને ઓછી કરી શકો છો.

 જો આપ એક જ સમયમાં વધુ ભોજન કરી લેશો તો પેટ ફુલી જશે. આ આદતને બદલી દો. દર 2થી 3 કલાકે થોડું-થોડું ખાવ. ક્યારેય ઠાંસી-ઠાંસીને ન ખાવ. ઓવર ઇટિંગથી બચો.

 સવારે બ્રશ કર્યાં બાદ ગરમ પાણીમાં લીબું અને મદ નાખીને પીવો. આ પ્રયોગ બેલી ફેટ ઘટાવવ માટે કારગર છે. આ પ્રયોગથી જમા વસા ધીમે-ધીમે ઓછું થઇ જાય છે. રોજ આ પ્રયોગ કરવાથી આપ ઉર્જાવાન પણ મહેસૂસ કરશો.

 મોર્નિગ વોક કરવી સ્વાસ્થ્ય માટે ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યા માટે ઉત્તમ છે. મોર્નિંગ વોકથી ધીરે ધીરે ફેટ ઘટશે અને આ સાથે પાંચન તંત્ર પણ સુધરશે.

નોકાસન પણ બેલી ફેટ માટે બેસ્ટ ઉપાય છે. યોગ આપની માનસિક અને શારિરીક બંને પરેશાની દૂર કરે છે. નૌકાસન રોજ કરવાથી આપની પેટની ચરબી આપોઆપ ગાયબ થઇ જશે. આ તેનો ફરક મહેસૂસ કરી શકશો.

 મોડી રાત્રે ખાવાની આદત ટાળો, હંમેશા સૂતાના 2 કલાક પહેલા ભોજન કરી લેવાની આદત પાડો. ડિનરમાં હળવું અને સુપાચ્ય ફૂડ જ પસંદ કરો. સમય હોય તો રાત્રે જમ્યા બાદ થોડું ટહેલવાની આદત પાડો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Embed widget