શોધખોળ કરો

Health tips:પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો? આ સરળ ઘરેલુ ઉપાયથી મેળવો છૂટકારો

અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. જો કે કેટલાક ઘરેલુ ઉપચારથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

Health tips:અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. જો કે કેટલાક ઘરેલુ ઉપચારથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવું ગમે   પરંતુ એ માટે ઉત્તમ પોષણયુક્ત  આહાર અને નિયમિત જીવનશૈલી જરૂરી છે. પરંતુ આજની દોડધામમાં બહુ ઓછા લોકો એવા છે જે યોગ્ય આહારના નિયમોનું  પાલન કરી શકે છે. આ સ્થિતિમાં પેટ ફુલવું, ગેસ, એસિડિટીની સમસ્યા સર્જાઇ છે. સૌ પ્રથમ પેટ ફુલવાના કારણો પર કરીએ નજર

પેટ ફુલી જવાના કારણો

  • ઓવર ઇટિંગથી પેટ ફુલી જવાથી  આ સમસ્યા થાય છે.
  • જમ્યા બાદ તરત જ ઊંધી જવાથી પણ પેટ ફુલી જાય છે.
  • વેઇટ વધી ગયું હોય તો પણ પેટ ફુલવાની સમસ્યા થાય છે.
  • ગેસ થાય તેવો ખોરાક લેવાથી પણ પેટ ફુલી જાય છે.

દહીંનું સેવન કરો

દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, તે એક પ્રકારનું હેલ્ધી બેક્ટેરિયા છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે, જો તમને પેટ ફૂલવાની સમસ્યા છે તો તમારે તમારા આહારમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. વાડકી દહીંમાં કાળું મીઠું નાખીને શેકેલું જીરું અને એક ચપટી હિંગ નાખીને ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળશે.

ફુદીનાની ચા પીવો

ફુદીનામાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે, તે આંતરડાને લગતી સમસ્યાને પણ દૂર કરે છે તેમજ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.ફુદીનાના પાનને સારી રીતે ઉકાળો, ત્યારબાદ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરીને પીવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

આદુનું કરો સેવન

ક્યારેક ગેસની સમસ્યાને કારણે પેટનું ફૂલવાનું શરૂ થઈ જાય છે, તો આ સમયે તમારે આદુનું સેવન કરવું જોઈએ, તમે આ રીતે આદુનો ઉપયોગ કરી શકો છો. તમે આદુના નાના ટુકડા કરીને  મોંમાં રાખી શકાય. જોઆપ કાચો આદુ ન ખાઇ શકો તો તેનો રસ કાઢીને હૂફાળી પાણી સાથે પી શકો છો. પેટ ફુલવાની સમસ્યામાં આ ટિપ્સ કારગર છે.

વરિયાળીનું પાણી

વરિયાળીનું સેવન કરવાથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આંતરડા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જેના કારણે તમને પેટ ફૂલવાની સમસ્યા નહીં થાય.જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાઓ અથવા મસાલાની જેમ સલાડ સાથે વરિયાળી ખાઓ, નહીંતર તેને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણીનું સેવન કરો. પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget