શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Health: કાગળના કપમાં ચા પીતા પહેલા સાવધાન, શરીરને આ કારણે પહોંચાડે છે ગંભીર નુકસાન

પ્લાસ્ટિકના નુકસાનથી બચવા માટે મોટાભાગના લોકો પ્લાસ્ટિકના કપને બદલે કાગળના કપમાં ચા પીવાનું પસંદ કરે છે.પરંતુ તેઓ એ વાતથી અજાણ છે કે કાગળના કપનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે.

Health:શું તમે પણ પેપર કપમાં ચા પીઓ છો, જો હા તો સાવધાન, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ગંભીર હાનિકારક છે. કાગળના કપનો ઉપયોગ કાફે અથવા રસ્તાની બાજુની ચાના સ્ટોલમાં થાય છે. આ કપમાં મોટી સંખ્યામાં લોકો ચા પીવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય પર ગંભીર  અસર કરે છે.

કાગળના કપમાં ચા પીવી કેમ નુકસાનકારક છે?

પ્લાસ્ટિકના નુકસાનથી બચવા માટે મોટા ભાગના લોકો પ્લાસ્ટિકના કપને બદલે કાગળના કપમાં ચા પીવાનું પસંદ કરે છે.પરંતુ તેઓ એ વાતથી અજાણ છે કે કાગળના કપનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જોખમી હોઈ શકે છે. ખરેખર, કાગળના કપ બનાવવામાં પ્લાસ્ટિક અથવા મીણથી કોટિંગ કરવામાં આવે છે. જ્યારે ગરમ વસ્તુઓને પેપર કપમાં મૂકવામાં આવે છે, ત્યારે તેમાં રહેલા રસાયણો આપના પીણામાં ભળી શકે છે. જ્યારે ચા પીવામાં આવે છે, ત્યારે તે ઝેર તત્વો પીણાથી અંદર જાય છે.

પેપર કપમાં ચા પીવાના ગેરફાયદા

  1. કાગળના કપમાં ગરમ ​​વસ્તુઓનું સેવન કરવાથી રસાયણો ઓગળીને પેટમાં પ્રવેશી શકે છે. તેનાથી અપચો અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે.
  2. પેપર કપમાં રહેલા કેમિકલ્સ પણ શરીરમાં ટોક્સિન્સ જમા થવાનું કારણ બની શકે છે. જેના કારણે તે શરીરમાં સ્લો પોઈઝનની જેમ કામ કરી શકે છે.
  3. કાગળના કપમાં ગરમ ​​વસ્તુઓનું સેવન કરવાથી પાચન તંત્ર અને કિડની પર વિપરીત અસર થાય છે. આનાથી શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે અને તેને ગંભીર નુકસાન થાય છે.
  4. પેપર કપમાં મળતા રસાયણો હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.                                                            

   Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
Embed widget