શોધખોળ કરો

Health: વેજિટેરિયન છો? આ ફૂડને વેજ સમજીને ખાવાની ભૂલ ન કરશો, હકીકતમાં છે નોનવેજ

શું આપ શાકાહારી છો? જો હા, તો આ યાદી પર એક નજર નાખો, કારણ કે તમે આ વસ્તુઓને શાકાહારી માનીને ખાઓ છો, પરંતુ તે બિલકુલ શાકાહારી નથી. આ બધી જ ચીજ નોનવેજ છે. જુઓ યાદી

Health: શું આપ શાકાહારી છો? જો હા, તો આ યાદી  પર એક નજર નાખો, કારણ કે તમે આ વસ્તુઓને શાકાહારી માનીને ખાઓ છો, પરંતુ તે બિલકુલ શાકાહારી નથી. આ બધી જ ચીજ નોનવેજ છે. જુઓ યાદી

સૂપ

આપ  સૂપ પીવાના શોખીન છો? જો તમે તેને શાકાહારી તરીકે ખાઓ છો તો સાવચેત રહો. તમારું મનપસંદ સૂપ શાકાહારી નથી. રેસ્ટોરાંમાં તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોસેજ માછલીમાં મળતા ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે.  તો હવેથી  રેસ્ટોરન્ટમાં સૂપનો ઓર્ડર આપતા પહેલા, વેઇટરને સ્પષ્ટપણે આ બાબત પૂછજો.

તેલ

ઓમેગા 3 ફેટી એસિડ ધરાવતા તેલ વાસ્તવમાં શાકાહારી નથી. કેટલાક તેલ કે જેમાં વિટામિન ડી હોવાનો દાવો કરવામાં આવે છે. તેમાં લેનોલિન જોવા મળે છે જે ઘેટાંમાંથી બનાવવામાં આવે છે.

વ્હાઇટ સુગર

વ્હાઇટ સુગરને સાફ કરવા માટેની પ્રક્રિયામાં કુદરતી કાર્બનનો ઉપયોગ થાય છે. શું તમે જાણો છો કે, કુદરતી કાર્બન કેવી રીતે તૈયાર થાય છે? આ કાર્બન જાનવરોના હાડકામાંથી બને છે.   તેથી જો તમે શાકાહારી છો, તો ભૂલથી પણ વ્હાઇટ સુગર ન લેશો.

બિયર

આલ્કોહોલને શુદ્ધ કરવા માટે ઇઝિંગગ્લાસનો ઉપયોગ થાય છે, જે માછલીના મૂત્રાશયમાંથી બનાવવામાં આવે છે.

જૈમ -જેલી

જો તમે પણ જેલી અને જામ ખાવાના શોખીન છો તો ધ્યાન રાખો. તેમાં જિલેટીન હોય છે અને જિલેટીન એ પ્રાણીઓમાંથી મેળવેલ ઉત્પાદન છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Weight loss: જીવનભર Slim, Trim અને Fit એન્ડ Fine રહેવા માટે સવારે ખાલી પેટ પીવો આ ડિટોક્સ ડ્રિન્ક

Weight loss:જો આ પીણું સવારે વહેલા પીવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓ શરીરમાંથી દૂર રહે છે. જો કે તેનો ઉપયોગ દરેક સિઝનમાં કરવામાં આવે છે, પરંતુ ઉનાળામાં તેના અદ્ભુત ફાયદા છે.

લીંબુ પાણી દરેક ઋતુમાં વપરાતું પીણું છે. જે તે ઘણા રોગોને દૂર રાખવામાં કારગર  છે અને તમને ફિટ અને સ્વસ્થ રાખી શકે છે. આવો જાણીએ તેના 5 ફાયદા

હાઇડ્રેટેડ રાખે છે-ઉનાળાની ઋતુમાં લીંબુ-પાણી પીવાથી ડિહાઈડ્રેશનની કોઈ ફરિયાદ રહેતી નથી. તે તમને હાઇડ્રેટેડ રાખે છે. માથાનો દુખાવો, ચક્કર અને થાકની સમસ્યામાં રાહત આપે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, લીંબુ પાણી પીવાથી ન માત્ર હાઇડ્રેશન સારું રહે છે પરંતુ શરીરને ઘણા પોષક તત્વો પણ મળે છે. સવારે વહેલા ઊઠીને લીંબુ પાણી પીવાથી તમે દિવસભર ફ્રેશ રહી શકો છો.

વિટામિન સીની પૂર્તિ કરે -લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે રોગો તમારાથી દૂર રહે છે. એક રિસર્ચ અનુસાર, લીંબુ કેટલાક લોકોને શરદીથી રાહત અપાવવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. જેઓ શારીરિક રીતે સક્રિય છે તેમના માટે તે વધુ ફાયદાકારક છે.


સ્કિનને ગ્લોઇંગ કરશે-લીંબુમાં મળતા વિટામિન સી અને ફ્લેવોનોઈડ ત્વચા માટે ફાયદાકારક છે. જો તેનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો તે ચહેરા પર ચમક લાવી શકે છે. વિટામિન સી શરીરને કોલેજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા સારી બને છે. 
પાચનક્રિયા દુરસ્ત રહેશે-જો તમે સવારે વહેલા ઉઠીને ખાલી પેટે લીંબુનું શરબત પીવો છો, તો તમારી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. 2019ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લીંબુમાં પોલીફેનોલ્સ મળી આવે છે, જે આંતરડાને સ્વસ્થ રાખે છે. જો પાચનને લગતી કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવામાં લીંબુ પાણી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.


કિડની સ્ટોન થવા દેતું નથી-સવારે વહેલા લીંબુ પાણી પીવાથી કિડની સ્ટોનની સમસ્યા નથી થતી. લીંબુના રસમાં રહેલું સાઇટ્રિક એસિડ કેલ્શિયમ ઓક્સાલેટની રચના તરફ દોરી જાય છે. આ કારણે, તે કિડનીની પથરીને રોકવામાં મદદ કરે છે. તે પથરીને કિડનીમાંથી બહાર કાઢવા માટે પણ કામ કરી શકે છે. કિડની સ્ટોનની સમસ્યાથી પરેશાન લોકોએ પુષ્કળ લીંબુ પાણી પીવું જોઈએ.


આવા લોકોએ ભૂલથી પણ લીંબુ પાણી ન પીવું જોઈએ-રિસર્ચ અનુસાર જો દાંતની સમસ્યા  હોય તો લીંબુ-પાણી ન પીવું જોઈએ. તેનાથી દાંતની સમસ્યા વધી શકે છે.લીંબુ પાણી પીવાથી હાર્ટબર્નની સમસ્યા પણ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો
સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો
પુરુષો સાવધાન! આ 5 ખોરાક ઘટાડી શકે છે તમારી કામવાસના, આજે જ છોડો
પુરુષો સાવધાન! આ 5 ખોરાક ઘટાડી શકે છે તમારી કામવાસના, આજે જ છોડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget