શોધખોળ કરો

Eyes Care Tips : શું કોન્ટેક્ટ લેન્સથી આંખોને પહોંચે નુકસાન?જાણો એક્સ્પર્ટે શુ આપી સલાહ

જો તમે નિયમિતપણે આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવો છો, તો તેનાથી આંખોમાં લાલાશની સમસ્યા વધી શકે છે. તે તમારી આંખોને ઘણું નુકસાન કરી શકે છે. જો કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી તમારી આંખો લાલ થઈ રહી છે, તો આ સ્થિતિમાં તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Eyes Care : આંખો અને ચહેરાની સુંદરતા વધારવા માટે ઘણા લોકો આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવે છે.  જે આપની સુંદરતા વધારે  છે, પરંતુ આપની  આ નાની ભૂલ આંખોને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે આંખોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.ચાલો જાણીએ આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી થતા નુકસાન વિશે..

આંખોમાં કોન્ટેક્ટ  લેન્સ લગાવવાના નુકસાન

આંખો થઇ શકે છે લાલ

જો તમે નિયમિતપણે આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવો છો, તો તેનાથી આંખોમાં લાલાશની સમસ્યા વધી શકે છે. તે તમારી આંખોને ઘણું નુકસાન કરી શકે છે. જો કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી તમારી આંખો લાલ થઈ રહી છે, તો આ સ્થિતિમાં તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આંખોની બીમારી થવાનું જોખમ

લાંબા સમય સુધી આંખોમાં કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખના રોગો થઈ શકે છે. તેનાથી આંખમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેમજ  આંખોમાં ઝાંખપ પણ આવી શકે છે. તેથી આંખોમાં ઓછામાં ઓછા કોન્ટેક્ટ લેન્સ મૂકવાનો પ્રયાસ કરો.

આંખોમાં પડી શકે છે છાલા

જો આપ   કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો તેનાથી તમારી આંખોમાં ફોલ્લા થઈ શકે છે.   કોન્ટેક્ટ લેન્સના કારણે, કોર્નિયા પર સફેદ અથવા ભૂરા રંગના ખુલ્લા ઘા દેખાઈ શકે છે. આ સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                                        

 

 

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget