શોધખોળ કરો
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
PAN Card Aadhaar Link: જો તમારું PAN અને Aadhaar 31 ડિસેમ્બર સુધીમાં લિંક ન થાય તો તમારું PAN ઈનએક્ટિવ થઈ શકે છે. આનાથી ટેક્સ રિફંડ, બેન્ક, રોકાણો અને લોન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
Published at : 31 Dec 2025 06:48 AM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























