શોધખોળ કરો

Health: ખાલી પેટ આ એક ચીજનું સેવન, આ જીવલેણ બીમારીથી જીવનભ બચાવશે, જાણો અન્ય ફાયદા

લસણમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ છે,. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે. લસણ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે.

Health:અમુક ધર્મમાં લસણ ખાવાનું વર્જિત માનવામાં આવ્યું છે પરંતુ આ એક એવી વસ્તુ છે જેના ફાયદાની ઘણા લોકોને ખબર નથી હોતી. લસણ રસોઈને સ્વાદિષ્ટ તો બનાવે છે સાથે સાથે શરીરને પણ કેટલાક ફાયદા કરાવે છે. લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને તેને ખાવાથી અનેક રોગો દૂર રહે છે. લસણની એક કળીનું સેવન અનેક રોગોનો નાશ કરે છે.

લસણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે. સવારે ખાલી પેટે લસણ ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. લસણ વાનગીના સ્વાદમાં વધારો કરે છે તેવી જ રીતે તેના કેટલાય અન્ય ફાયદાઓ પણ છે, જે તમને આશ્ચર્યમાં મુકી દેશે.                                          

લસણ અનેક વ્યંજનમાં સ્વાદ માટે ઉમેરવામાં આવે છે પરંતુ તેના સ્વાસ્થ્યલક્ષી પણ અનેક ફાયદા છે. તે અનેક બીમારીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. કાચુ લસણ ખાલી પેટ ખાવાના પણ અનેક ફાયદા છે.

લસણમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ છે,. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે. લસણ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. જાણીએ લસણ ખાવાથી શું ફાયદો થાય.

વજન વધવાની સમસ્યામાં લસણ ગુણકારી છે. ખાલી પેટ 3-4 કળી કાચું લસણ ખાવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

કાચું લસણ ડાયાબિટિશના દર્દી માટે પણ ઉપકારક છે. જે બ્લડના ગ્લૂકોઝ લેવલને કન્ટ્રોલ કરે છે. ડાયાબિટીશના ખતરાનો ઘટાડે છે.

પાચનને પણ લસણ સુધારે છે. જો આપ ગેસની સમસ્યાથી પરેશાન હો તો રોજ સવારે લસણ ખાવું જોઇએ.

દાંતને પણ લસણ મજબૂત રાખે છે. તેમાં એન્ટીબેકટેરિયલ ગુણ હોય છે,. જે દાંત સડનની સમસ્યાથી પણ બચાવે છે અને દાંત મજબૂત બને છે.

લસણની સાથે પાણી પીવાથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે શરદી-ઉધરસ અને અસ્થમા વગેરે થવાની શક્યતાઓ ઘટી જાય છે. લસણ આ સમસ્યાઓની સારવાર કરવાનો સામાન્ય નુસ્ખો છે.

લસણ ઔષધિય ગુણોથી ભરપૂર છે એટલા માટે તેનો નિયમિતપણે સેવન કરવાથી અનેક લાભ થઇ શકે છે, આ સાથે જ ઇન્ફેક્શનને દૂર ભગાવવામાં પણ લસણ ઘણું મહત્ત્વપૂર્ણ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget