શોધખોળ કરો

Health: નોન સ્ટીક વાસણના ઉપયોગથી સ્વાસ્થ્યને થાય છે આ 7 ગંભીર નુકસાન, આ ઘાતક કેમિકલનું બને છે કોટિંગ

શું આપ પણ નોન-સ્ટીક વાસણોનો કિચનમાં ભરપૂર ઉપયોગ કરો છો, તો આપને તેના વિશે ચોક્કસપણે જાણવું જોઇએ. વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જાણીએ કેવી રીતે

Non stick cookware Disadvantages:શું આપ પણ  નોન-સ્ટીક વાસણોનો કિચનમાં ભરપૂર  ઉપયોગ કરો છો, તો આપને તેના વિશે ચોક્કસપણે જાણવું જોઇએ. વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જાણીએ કેવી રીતે

આજકાલ ભારતીય રસોડા મોડ્યુલર બની રહ્યા છે. લોકોને માત્ર સ્માર્ટ કિચન જ નથી જોઈતું, પરંતુ તેઓ સ્માર્ટ કુકિંગ પણ કરી રહ્યા છે. વાસ્તવમાં, લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેઓ ભોજનમાં તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આને ધ્યાનમાં રાખીને, લોકો નોન-સ્ટીક વાસણોનો વધુ ઉપયોગ કરે છે કારણે કે ઓછો તેલમાં પણ આ વાસણ તાપમાં ખરાબ નથી થતાં. જો કે સ્વાસ્થ્યની દષ્ટીઓ આ વાસણનો ઉપયોગ નુકસાનકારક છે. કેવી રીતે જાણીએ.

નોન-સ્ટીક વાસણો કેમ હાનિકારક હોઈ શકે?

 તેમાં કોઈ શંકા નથી કે નોન-સ્ટીક કુકવેર ઓછું તેલ વાપરે છે અને તેને સાફ કરવું સરળ છે. આ વાસણ ઓછા તેલથી પણ તાપમાં ખરાબ નથી થતાં.  પરંતુ, તે હાનિકારક પણ હોઈ શકે છે, કારણ કે કોટિંગમાં માત્ર  પોલિટેટ્રાફ્લોરોઈથિલિન (PTFE) નો ઉપયોગ થાય છે. આ જ કારણ છે કે નોન-સ્ટીક વાસણોમાં ખોરાક ચોંટતો નથી. તેને ટેફલોન કહેવામાં આવે છે, જે પરફ્લુઓરોક્ટેનોઈક એસિડ (PFOA - પરફ્લુરોઓક્ટેનોઈક એસિડ)માંથી તૈયાર કરવામાં આવે છે. તે એક પ્રકારનું કેમિકલ છે.

  વર્ષ 2013માં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલા માટે ઘણા નોનસ્ટિક વાસણોને PFOA-ફ્રી તરીકે લેબલ કરવામાં આવે છે. નોન-સ્ટીક વાસણોમાં ભલે આ કેમિકલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હોય, પરંતુ તેની જગ્યાએ અન્ય ઘણા કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પણ  સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. આગળ જાણીએ  નોન-સ્ટીક વાસણોથી થતાં નુકસાન વિશે

નોનસ્ટીક વાસણથી થતાં નુકસાન

  • અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર નોન-સ્ટીક વાસણોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધારે છે.
  • કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ રહેલું છે.
  • થાઈરોઈડ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.
  • રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.
  • નોન-સ્ટીકમાં રસોઈ કરવાથી આયર્નની ઉણપ થઈ શકે છે. તેનાથી એનિમિયા થઈ શકે છે.
  • કોગ્નિટિવ ડિસઓર્ડર એટલે કે મગજને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે.
  •  

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી
Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી
Embed widget