શોધખોળ કરો

Health: શું ખરેખર ગર્ભાવસ્થામાં નારિયેળ પાણી પીવાથી રૂપાળું જન્મે છે બાળક?

Health: આરોગ્ય નિષ્ણાતોના મતે, બાળકની ત્વચાનો રંગ માતાપિતાના આનુવંશિક લક્ષણો, જેને જેનેટિક કહે છે તેના પર આધાર રાખે છે. જે શરીરમાં મેલાનિનનું પ્રમાણ નક્કી કરે છે કે બાળકની ત્વચા ગોરી હશે કે કાળી.

Health:ગર્ભાવસ્થા એ કોઈપણ સ્ત્રી માટે ખૂબ જ ખાસ સમય માનવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન, માતા તેના આહાર અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. જોકે, આ સમય દરમિયાન, સ્ત્રીઓ ઘણીવાર સામાજિક માન્યતાઓમાં વિશ્વાસ કરે છે. આવી જ એક માન્યતા એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું થાય છે. આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ નાળિયેર પાણી પીવાનું શરૂ કરે છે, તે જાણ્યા વિના કે આ દાવો સાચો છે કે નહિ, તો શું નાળિયેર પાણી ખરેખર બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે. તો, ચાલો આજે તમને જણાવીએ કે, શું દરરોજ નાળિયેર પાણી પીવાથી ખરેખર ગોરું બાળક થાય છે અને આમાં કેટલી સત્યતા છે.

શું નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું બને છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, બાળકની ત્વચાનો રંગ સંપૂર્ણપણે માતાપિતાના આનુવંશિક લક્ષણો જેનેટિક પર  આધાર રાખે છે. શરીરમાં મેલાનિનનું પ્રમાણ નક્કી કરે છે કે બાળકની ત્વચા ગોરી હશે કે કાળી. તેથી, જો શરીરમાં મેલાનિન વધુ હશે, તો બાળક કાળી ચામડીનું હશે, જ્યારે જો મેલાનિન ઓછું હશે, તો બાળક ગોરી ચામડીનું હશે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન તમે નાળિયેર પાણી પીઓ, નાળિયેર ખાઓ, કે કેસર દૂધનું સેવન કરો, તે બાળકના રંગને બિલકુલ અસર કરતું નથી. હકીકતમાં, વૈજ્ઞાનિક રીતે કોઈ પણ ખોરાક કે પીણું ત્વચાના રંગને અસર કરતું  નથી.

યુટ્યુબ વીડિયોના દાવા અને ડોકટરોના મંતવ્યો

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું બને છે. આ વિડીયોમાં વારંવાર દાવો કરવામાં આવે છે કે, ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું થાય છે. જો કે, ઘણા ડોકટરોએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ડોકટરો માને છે કે, નાળિયેર પાણીનો બાળકના રંગ સાથે કોઈ સંબંધ નથી. ડોકટરો કહે છે કે કોઈ પણ પોષક તત્વો બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે તે સૂચવવા માટે કોઈ તબીબી પુરાવા નથી.

શું ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવું યોગ્ય છે?

ભલે નાળિયેર પાણી પીવાથી બાળકનો રંગ બદલાતો નથી, નાળિયેર પાણી ચોક્કસપણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં, ઉર્જા પ્રદાન કરવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. ગરમી, ઉલટી અને ડિહાઇડ્રેશન માટે પણ નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે. જો કે, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ નાળિયેર પાણી પીવું જોઈએ. કારણ કે નાળિયેર પાણીમાં કુદરતી ખાંડ અને પોટેશિયમ હોય છે જે સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને વધુ વધારી શકે છે.

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?

વિડિઓઝ

Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
સરકારે ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો, પ્રાથમિક સેક્ટર્સને ફ્યૂલ સપ્લાઈમાં મળશે પ્રાથમિકતા
સરકારે ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો, પ્રાથમિક સેક્ટર્સને ફ્યૂલ સપ્લાઈમાં મળશે પ્રાથમિકતા
Heatwave : માર્ચના પ્રારંભે રાજ્યમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં સીઝનમાં પહેલીવાર ગરમીનો પારો 41 ડિગ્રીને પાર
Heatwave : માર્ચના પ્રારંભે રાજ્યમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં સીઝનમાં પહેલીવાર ગરમીનો પારો 41 ડિગ્રીને પાર
LPG Gas Cylinder: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યું નિવેદન?
LPG Gas Cylinder: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યું નિવેદન?
Embed widget