શોધખોળ કરો

Health: શું ખરેખર ગર્ભાવસ્થામાં નારિયેળ પાણી પીવાથી રૂપાળું જન્મે છે બાળક?

Health: આરોગ્ય નિષ્ણાતોના મતે, બાળકની ત્વચાનો રંગ માતાપિતાના આનુવંશિક લક્ષણો, જેને જેનેટિક કહે છે તેના પર આધાર રાખે છે. જે શરીરમાં મેલાનિનનું પ્રમાણ નક્કી કરે છે કે બાળકની ત્વચા ગોરી હશે કે કાળી.

Health:ગર્ભાવસ્થા એ કોઈપણ સ્ત્રી માટે ખૂબ જ ખાસ સમય માનવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન, માતા તેના આહાર અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. જોકે, આ સમય દરમિયાન, સ્ત્રીઓ ઘણીવાર સામાજિક માન્યતાઓમાં વિશ્વાસ કરે છે. આવી જ એક માન્યતા એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું થાય છે. આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ નાળિયેર પાણી પીવાનું શરૂ કરે છે, તે જાણ્યા વિના કે આ દાવો સાચો છે કે નહિ, તો શું નાળિયેર પાણી ખરેખર બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે. તો, ચાલો આજે તમને જણાવીએ કે, શું દરરોજ નાળિયેર પાણી પીવાથી ખરેખર ગોરું બાળક થાય છે અને આમાં કેટલી સત્યતા છે.

શું નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું બને છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, બાળકની ત્વચાનો રંગ સંપૂર્ણપણે માતાપિતાના આનુવંશિક લક્ષણો જેનેટિક પર  આધાર રાખે છે. શરીરમાં મેલાનિનનું પ્રમાણ નક્કી કરે છે કે બાળકની ત્વચા ગોરી હશે કે કાળી. તેથી, જો શરીરમાં મેલાનિન વધુ હશે, તો બાળક કાળી ચામડીનું હશે, જ્યારે જો મેલાનિન ઓછું હશે, તો બાળક ગોરી ચામડીનું હશે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન તમે નાળિયેર પાણી પીઓ, નાળિયેર ખાઓ, કે કેસર દૂધનું સેવન કરો, તે બાળકના રંગને બિલકુલ અસર કરતું નથી. હકીકતમાં, વૈજ્ઞાનિક રીતે કોઈ પણ ખોરાક કે પીણું ત્વચાના રંગને અસર કરતું  નથી.

યુટ્યુબ વીડિયોના દાવા અને ડોકટરોના મંતવ્યો

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું બને છે. આ વિડીયોમાં વારંવાર દાવો કરવામાં આવે છે કે, ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું થાય છે. જો કે, ઘણા ડોકટરોએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ડોકટરો માને છે કે, નાળિયેર પાણીનો બાળકના રંગ સાથે કોઈ સંબંધ નથી. ડોકટરો કહે છે કે કોઈ પણ પોષક તત્વો બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે તે સૂચવવા માટે કોઈ તબીબી પુરાવા નથી.

શું ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવું યોગ્ય છે?

ભલે નાળિયેર પાણી પીવાથી બાળકનો રંગ બદલાતો નથી, નાળિયેર પાણી ચોક્કસપણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં, ઉર્જા પ્રદાન કરવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. ગરમી, ઉલટી અને ડિહાઇડ્રેશન માટે પણ નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે. જો કે, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ નાળિયેર પાણી પીવું જોઈએ. કારણ કે નાળિયેર પાણીમાં કુદરતી ખાંડ અને પોટેશિયમ હોય છે જે સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને વધુ વધારી શકે છે.

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget