શોધખોળ કરો

Health Alert : વારંવાર શરદી થવા પાછળ આ 2 કારણો છે જવાબદાર, જાણો ઉપાય

Health Alert : કેટલાક લોકો એવા હોય છે કે શિયાળો હોય કે ઉનાળો ગમે તે ઋતુમાં તે મોટાભાગના દિવસમાં શરદીથી પીડિત રહે છે. આ માટે ક્યા કારણો જવાબદા છે જાણીએ

Health Alert :લોહીની ઉણપને કારણે શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. તમે કેટલાક લોકોને વારંવાર શરદી થતા જોયા હશે. આવી સ્થિતિમાં, તમારી જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ જેથી કરીને શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ ન થાય. શરીરમાં હિમોગ્લોબિનની સામાન્ય શ્રેણી જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. જો તેને સમયસર સુધારવામાં ન આવે તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે શરદી વારંવાર થાય છે. તેથી, જ્યારે પણ તમને વારંવાર શરદી થાય છે, ત્યારે તમારે આ લક્ષણો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

શરીરમાં લોહીની ઉણપને કારણે ચક્કર આવવા, નબળાઈ અને બેભાન જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે શરીરમાં લાલ રક્તકણો સામાન્ય કરતા ઓછા થઈ જાય છે, ત્યારે શરીરમાં એનિમિયા થાય છે. આવી સ્થિતિમાં, તમારા શરીરમાં એનિમિયાની સમસ્યા થાય છે. જો શરીરમાં એનિમિયાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તેનાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. એનિમિયાનું કારણ શરીરમાં આયર્નની ઉણપ માનવામાં આવે છે. જાણીએ શરીરમાં લોહીની ઉણપના લક્ષણો અને લોહીની ઉણપને કેવી રીતે દૂર કરવી.

એનિમિયાના લક્ષણો

1- નબળાઈ અનુભવવી

2- ચક્કર આવવા

3- શ્વાસ લેવામાં તકલીફ

4- માથાનો દુખાવો અને હાથ-પગ ઠંડા પડી જવા

5- ધમનીઓની ગતિ વધી જાય છે.

તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

1- પાલક- શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે, આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં પાલકને ચોક્કસપણે સામેલ કરવી જોઈએ. પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે શરીરમાં એનિમિયાને દૂર કરે છે.

2- ટામેટાં- જો તમે એનિમિયાના શિકાર છો તો તમારે તમારા આહારમાં ટામેટાં અવશ્ય ખાવું જોઈએ. એનિમિયાને દૂર કરવા માટે ટામેટાં ખૂબ જ ઉપયોગી છે. તમે સલાડ, શાક કે સૂપ બનાવીને રોજ પી શકો છો.

3- કેળાઃ- એનિમિયાની સ્થિતિમાં તમારે રોજ એક કેળું  ખાવું જોઈએ. કેળામાં ભરપૂર માત્રામાં આયર્ન અને પોટેશિયમ હોય છે. જેના કારણે લોહીની ઉણપ ઝડપથી પુરી કરી શકાય છે. તેનાથી એનિમિયાની ફરિયાદ દૂર થાય છે.

4- કિસમિસ- જો શરીરમાં લોહીની ઉણપ હોય તો દરરોજ 4 થી 5 કિસમિસને ધોઈ, દૂધમાં નાખીને ઉકાળો. હવે દૂધ ગ હુંફાળુ થાય એટલે પી લો. જો તમે ઇચ્છો, તો તમે તેને દિવસમાં બે વાર પી શકો છો. કિસમિસ શરીરમાં લોહી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને તેનાથી નબળાઈ પણ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget