શોધખોળ કરો

Health tips: મરી અને તેના પાવડરના પુષ્કળ છે ફાયદા જાણીએ આપ પણ દંગ કરી જશો

કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર કાળા મરી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. તેમાં વિટામિન સી, વિટામિન બી6, થાઇમીન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

Health tips: ભારતીય મસાલામાં જોવા મળતા કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર કાળા મરી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. તેમાં વિટામિન સી, વિટામિન બી6, થાઇમીન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.  શરદી, ઉધરસ અને ફ્લૂમાં પણ કાળા મરી ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે અન્ય કયા ફાયદા થશે.

 ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે

કાળી મરીમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે કાળા મરીમાંથી બનાવેલ ઉકાળોનું સેવન કરી શકો છો. જે  રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે.

વજન ઘટાડવામાં પણ કારગર

કાળા મરીમાં રહેલ પિપરીન અને એન્ટિઓબેસિટીની અસર તમારા વજનને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં કાળા મરીનો સમાવેશ કરી શકો છો. તમે કાળા મરીને ચામાં ઉમેરીને પી શકો છો.

ડાયાબિટિસના દર્દી માટે કારગર

તેમાં એન્ટિ-હાયપરગ્લાયકેમિક એજન્ટો હોય છે જે તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીથી પીડિત છો તો કાળા મરીને ડાયટમાં સામેલ કરી શકાય છે.

બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમે કાળા મરીનું સેવન પણ કરી શકો છો. તમે કિસમિસની સાથે કાળા મરીનું સેવન કરીને તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો.

સ્કિન માટે ફાયદાકારક

કાળી મરી તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે તમારી ત્વચા પર કાળા મરીના તેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય કાળા મરી એન્ટીએજિંગનું કામ કરે છે. ખીલ, કરચલીઓ અને ત્વચાના ડાઘ-ધબ્બા ઘટાડવામાં પણ કાળા મરી ખૂબ જ ફાયદાકારક છે.

ઇન્ફેકશનથી બચાવે છે

બેક્ટેરિયા શરીર અથવા ત્વચામાં ચેપ ફેલાવવાનું મુખ્ય કારણ છે. ચેપથી રાહત મેળવવા માટે બેક્ટેરિયાથી છૂટકારો મેળવવા માટે કાળા મળી  ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંશોધન મુજબ કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઈ-કોલી અને સ્ટેફાયલોકોકસ ઓરીયસ જેવા બેક્ટેરિયાને તમારા શરીરમાંથી દૂર રાખવામાં મદદ કરે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
Embed widget