શોધખોળ કરો

Health tips: સાંધાના દુખાવાથી પીડિત છો તો આજે જ આ ફૂડને કહી દો અલવિદા,Painથી મળશે છુટકારો

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

સંધિવા એ સાંધા સંબંધિત સમસ્યા છે, જેમાં સોજો, દુખાવો અને ચાલવામાં તકલીફ થાય છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ એ એક સામાન્ય સમસ્યા છે જે વધતી ઉંમર સાથે વધતી જાય છે.  40 ટકા પુરુષો અને 47 ટકા સ્ત્રીઓ આ રોગથી પ્રભાવિત જોવા મળે છે.  સંધિવાને નિયંત્રિત કરવા માટે આહારનું ખૂબ મહત્વ છે. તેના લક્ષણોને યોગ્ય અને સ્વસ્થ આહારથી ઘટાડી શકાય છે. આર્થરાઈટીસના દર્દીઓએ આવી ખાદ્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડ

આર્થરાઈટિસના દર્દીઓ ખાંડનું સેવન ઓછું કરશે તો આર્થરાઈટિસનું જોખમ ઓછું થશે. આર્થરાઈટિસની સ્થિતિમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, કેન્ડી અને મીઠાઈઓ ન ખાવી જોઈએ. આ સાથે સોડા અથવા ડાયેટ ડ્રિંકથી આર્થરાઈટિસનું જોખમ પણ વધી જાય છે.

પ્રોસેસ્ડ અને રેડ મીટ

આર્થરાઈટિસમાં પ્રોસેસ્ડ અને રેડ મીટનું સેવન ન કરવું જોઈએ, જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો વધે છે. આ રોગમાં છોડ આધારિત ખોરાકનું સેવન ફાયદાકારક છે.

ગ્લૂટન ફૂડ

આર્થરાઈટીસમાં ગ્લુટેન ફૂડથી અંતર રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઘઉં, જુવાર, આખું  અનાજ અને શુદ્ધ લોટ ઓછી માત્રામાં લેવા જોઈએ. જો કે, ગ્લુટેનનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું પણ જોખમી છે. તેથી જ તેને સંતુલિત કરવાની જરૂર છે.

આર્થરાઈટીસમાં આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઇએ.  વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સાંધા અને સ્નાયુઓમાં બળતરા થઈ શકે છે. જો તમે પણ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરો છો તો આજથી જ દૂરી બનાવી લો.

આ સમસ્યામાં હાઈ ઓમેગા-6 અને લો ઓમેગા-3 ફેટ ન લેવું જોઈએ. જેના કારણે સ્નાયુઓમાં બળતરા વધી શકે છે અને ઘણી સમસ્યાઓને જન્મ આપી શકે છે. એટલા માટે આવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

મીઠાનું સેવન ઓછું કરો

આર્થરાઈટિસમાં વધુ પડતા મીઠાનું સેવન ન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. મીઠાના વધુ પડતા સેવનથી હાઈ બીપી, ડાયાબિટીસ અને આર્થરાઈટિસની સમસ્યા વધી શકે છે.

ફેટી ફૂડ

ખોરાકમાં વધુ ચરબીયુક્ત વસ્તુઓ લેવાથી શરીરમાં ચરબીનો સંચય થાય છે જે સ્થૂળતા તરફ દોરી શકે છે. અને શરીરનું વજન વધવાથી સંધિવાની સમસ્યા અચૂક થાય છે.

ખાટા ફૂડને કરો અવોઇડ

ખાટી વસ્તુઓનું સેવન કરવાથી સાંધામાં દુખાવો અને સોજો આવી શકે છે. આર્થરાઈટિસના દર્દીઓએ લીંબુ, નારંગી, દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget