શોધખોળ કરો

Health tips: સાંધાના દુખાવાથી પીડિત છો તો આજે જ આ ફૂડને કહી દો અલવિદા,Painથી મળશે છુટકારો

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

સંધિવા એ સાંધા સંબંધિત સમસ્યા છે, જેમાં સોજો, દુખાવો અને ચાલવામાં તકલીફ થાય છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ એ એક સામાન્ય સમસ્યા છે જે વધતી ઉંમર સાથે વધતી જાય છે.  40 ટકા પુરુષો અને 47 ટકા સ્ત્રીઓ આ રોગથી પ્રભાવિત જોવા મળે છે.  સંધિવાને નિયંત્રિત કરવા માટે આહારનું ખૂબ મહત્વ છે. તેના લક્ષણોને યોગ્ય અને સ્વસ્થ આહારથી ઘટાડી શકાય છે. આર્થરાઈટીસના દર્દીઓએ આવી ખાદ્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડ

આર્થરાઈટિસના દર્દીઓ ખાંડનું સેવન ઓછું કરશે તો આર્થરાઈટિસનું જોખમ ઓછું થશે. આર્થરાઈટિસની સ્થિતિમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, કેન્ડી અને મીઠાઈઓ ન ખાવી જોઈએ. આ સાથે સોડા અથવા ડાયેટ ડ્રિંકથી આર્થરાઈટિસનું જોખમ પણ વધી જાય છે.

પ્રોસેસ્ડ અને રેડ મીટ

આર્થરાઈટિસમાં પ્રોસેસ્ડ અને રેડ મીટનું સેવન ન કરવું જોઈએ, જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો વધે છે. આ રોગમાં છોડ આધારિત ખોરાકનું સેવન ફાયદાકારક છે.

ગ્લૂટન ફૂડ

આર્થરાઈટીસમાં ગ્લુટેન ફૂડથી અંતર રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઘઉં, જુવાર, આખું  અનાજ અને શુદ્ધ લોટ ઓછી માત્રામાં લેવા જોઈએ. જો કે, ગ્લુટેનનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું પણ જોખમી છે. તેથી જ તેને સંતુલિત કરવાની જરૂર છે.

આર્થરાઈટીસમાં આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઇએ.  વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સાંધા અને સ્નાયુઓમાં બળતરા થઈ શકે છે. જો તમે પણ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરો છો તો આજથી જ દૂરી બનાવી લો.

આ સમસ્યામાં હાઈ ઓમેગા-6 અને લો ઓમેગા-3 ફેટ ન લેવું જોઈએ. જેના કારણે સ્નાયુઓમાં બળતરા વધી શકે છે અને ઘણી સમસ્યાઓને જન્મ આપી શકે છે. એટલા માટે આવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

મીઠાનું સેવન ઓછું કરો

આર્થરાઈટિસમાં વધુ પડતા મીઠાનું સેવન ન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. મીઠાના વધુ પડતા સેવનથી હાઈ બીપી, ડાયાબિટીસ અને આર્થરાઈટિસની સમસ્યા વધી શકે છે.

ફેટી ફૂડ

ખોરાકમાં વધુ ચરબીયુક્ત વસ્તુઓ લેવાથી શરીરમાં ચરબીનો સંચય થાય છે જે સ્થૂળતા તરફ દોરી શકે છે. અને શરીરનું વજન વધવાથી સંધિવાની સમસ્યા અચૂક થાય છે.

ખાટા ફૂડને કરો અવોઇડ

ખાટી વસ્તુઓનું સેવન કરવાથી સાંધામાં દુખાવો અને સોજો આવી શકે છે. આર્થરાઈટિસના દર્દીઓએ લીંબુ, નારંગી, દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget