શોધખોળ કરો

Pillow Cover: કેટલા દિવસમાં બદલી નાખવા જોઈએ તકીયાના કવર? જો બેદરકારી કરી તો તબિયત ગંભીર રીતે બગડશે

તકીયાના કવરમાં દરરોજ ધૂળ,રજકણો,તેલ,બેક્ટેરિયા, અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાલતુ જનાવર છે તો તેના વાળ ચોંટી જાય છે. જેના ભાગે ચેહરા પર પીંપલ્સ અને દાગ-ધબ્બા થવા લાગે છે.

Pillow Cover Change Time :પલંગ પર આરામદાયક ઊંઘ માટે ઓશીકું સૌથી જરૂરી છે, કેટલાક લોકો તો એક થઈ વધુ ઓશિકાં લઈને સુવે છે. ઓશિકા સાથે સૂવું ત્યાં સુધી ખોટું નથી જ્યાં સુધી તેના કવરને ઘણા દિવસો સુધી બદલવામાં ના આવે. કવરને જો સમયસર બદલવામાં ના આવે ટો તેમાં બેક્ટેરિયા અને બીમારી ઘર જમાવી લે છે.આનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે, તેથી ઓશીકાનું કવર ચોક્કસ સમય પછી બદલવું જોઈએ. 

તકીયાના કવર બીમારીઓનું ઘર છે
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દર અઠવાળીએ ઓશિકાના કવર બદલવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ત્વચાને ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. ત્વચા સંબંધિત બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણી વખત તેની સારવાર કરાવવાથી પણ ફાયદો થતો નથી. દવા બિનઅસરકારક સાબિત થઈ શકે છે.

દર અઠવાડિયે તકિયાનું કવર ન બદલવામાં આવે તો શું થશે?
સ્વાસ્થ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે તકિયાનું કવર દર અઠવાડિયે બદલવું જોઈએ. કારણ..કે દરરોજ, ધૂળ અને કણો, તેલ,હાનિકારક બેક્ટેરિયા, અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તેમના વાળ ઓશીકાના કવરમાં ફસાઈ જાય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. તેથી સમય સમય પર તકીયાના કવરને બદલવા જોઈએ. નહિંતર ચહેરાની ત્વચા સંપૂર્ણપણે નાશ પામે છે. આટલું જ નહીં, ઓશીકું સાફ અથવા ડ્રાય ક્લીન કરવું જોઈએ અથવા દર છ મહિનામાં એકવાર બદલવું જોઈએ.

દર અઠવાડિયે તમે તમારું ઓશીકાંનું કવર ન બદલો તો તેનાથી એલર્જી થઈ શકે છે. કેટલીકવાર આ ચેપનું કારણ બની શકે છે. દરરોજ લોકો અલગ-અલગ જગ્યાએથી આવીને સૂવા માટે આવે છે, આવી સ્થિતિમાં તેઓ અસ્વચ્છ પણ હોઈ શકે છે. આ સિવાય જો તમે તમારી બેડશીટ અને ઓશીકાનું કવર સમયાંતરે બદલતા નથી તો તેનાથી આરામ ઓછો થઈ જાય છે. આરામદાયક અનુભવવાને બદલે, વ્યક્તિ અસ્વસ્થતા અનુભવવા લાગે છે. તકિયાના કવર બદલવાથી તમારા ઓશીકાનું આયુષ્ય પણ વધે છે. આ સિવાય સમયાંતરે બેડશીટ અને પિલો કવર બદલવાથી સકારાત્મકતા આવે છે અને રૂમની સુંદરતા વધે છે.

તકીયાનું કવર કેવી રીતે મેળવવું
હેલ્થ એક્સપર્ટના મતે જો તકિયાનું કવર સિલ્કનું બનેલું હોય તો બેક્ટેરિયા ઓછા હોય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ પણ નથી આવતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રેશમના ઓશીકાઓ કોટન કરતાં ત્વચાના સ્વાસ્થ્ય માટે વધુ સારા છે. આ સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget