શોધખોળ કરો

Weight loss Tips: ઇન્ટરમિટેંટ ફાસ્ટ શું છે? જાણો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Health Tips: ઇન્ટરમિટેંટ ફાસ્ટ વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યને સુધારે છે. આ દરમિયાન, 16 કલાક માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે, તો જાણીએ કે, ઇન્ટરફાસ્ટિંગ શું છે અને તેનાથી શું ફાયદા થાય છે.

Health Tips: ઇન્ટરમિટેંટ ફાસ્ટ વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યને સુધારે છે. આ દરમિયાન,  16 કલાક માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે, તો જાણીએ કે,  ઇન્ટરફાસ્ટિંગ શું છે અને તેનાથી શું ફાયદા થાય છે.

આજના સમયમાં મેટાબોલિઝમ વધારવા માટે,  દર 2 થી 3 કલાકે થોડો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું થોડા કલાકોના અંતરે ખાવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે? દર 3 કલાકે કંઈક ખાવાથી ચયાપચય વધશે કે નહીં તે ખબર નથી, પરંતુ આ વારંવાર ખાવાથી દિવસની કેલરી ચોક્કસ વધશે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ આનાથી તદન ઉલ્ટું છે.

અતિશય આહાર તમારા શરીરમાં ખાસ કરીને અવયવોની આસપાસ વધુ ચરબી બનાવીને મેટાબોલિક તણાવ તરફ દોરી જાય છે અને તે ઇન્સ્યુલિન પ્રતિકારને પણ પ્રોત્સાહન આપે છે. આવી સ્થિતિમાં વ્રત કે ઉપવાસ કરવાથી વ્યક્તિનું એકંદર સ્વાસ્થ્ય સુધરે છે. જ્યારે તમે ખાવાનું બંધ કરો છો, ત્યારે 12 કલાકથી 36 કલાક સુધી કાર્બોહાઇડ્રેટ્સ ફ્યૂલ થાય છે. તેથી આપનું શરીર   ઊર્જાના સ્ત્રોત માટે ચરબી બનાવે છે, આને "મેટાબોલિક સ્વીચ" કહેવામાં આવે છે. આ કારણોસર, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન  16 કલાક માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી આજે અમે  આપને ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ  સમય અને ખાવાની રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઇન્ટરમિટેંટ ફાસ્ટ  ખોરાક ખાવાની એક પેટર્ન છે, જેમાં વ્યક્તિ 16-18 કલાક ખાધા વગર રહે છે, 16 કે 18 કલાક બાદ 5 કલાક એવા હોય છે જેમાં તેમાં હેલ્ધી ફૂડ ખાઇ શકો છો. આ ડાયટ પેર્ટનથી વેઇટ ઝડપથી ઘટાડી શકો છો. વચ્ચે જ્યારે 5 કે 6 કલાક ખાવાની છૂટ હોય છે તેમાં પણ ઓઇલી ફૂડ, પેકેડ ફૂડ, મેંદોની વસ્તુઓ વગેરે વેઇટ વધારતી વસ્તુઓ નથી ખાઇ શકતા. માત્ર ડાયટ ફૂડ જ ખાઇ શકો છો.

 ઇન્ટપમિટેંટ ફાસ્ટિંગ માટેની ગાઇડલાઇન

શરૂઆતમાં 12 કલાક ફાસ્ટિંગ કરવાની સલાહ અપાઇ છે બાદ 14 અને 16 અને 18 કલાક સુધી વધારી શકાય છે. જો કે 18 કલાક ભૂખ્યા રહેવાથી માથામાં દુખાવો થઇ શકે છે. જેનાથી બચવા માટે આપે  હાઇડ્રેઇટ રહેવું જરૂરી છે. ખૂબ પાણી પીઓ આ ચિયા સિડ્સનું સેવન પણ આ દરમિયાન કરી શકો છો જે આપને દિનભર હાઇડ્રેઇટ રાખશે અને પેટ ભરેલું રહેશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.