શોધખોળ કરો

Health : બપોરે જમીને ઘસઘસાટ ઊંઘી જનારાઓ સાવધાન! જાણો શું કહે છે આયુર્વેદ

જો તમને ભોજન કર્યા પછી હંમેશા ઊંઘ આવે છે અને તમે ઉંઘ્યા વગર રહી શકતા નથી, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે ચોક્કસથી જાણી લો.

મોટાભાગના લોકો બપોરના ભોજન પછી 2-3 કલાક ઊંઘવાનું પસંદ કરે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં. સવારથી બપોર સુધી ઘરના જુદા જુદા કામો કર્યા પછી લોકો થાક અનુભવવા લાગે છે. તેથી જ તેઓ બપોરનું ભોજન કર્યા પછી ઘણીવાર ઊંઘવા લાગે છે. આયુર્વેદ અનુસાર, વ્યક્તિએ ભોજન કર્યા પછી તરત જ સૂવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે, તેનાથી સ્વાસ્થ્ય અને શરીર પર ખરાબ અસર પડે છે.

જો તમને ભોજન કર્યા પછી હંમેશા ઊંઘ આવે છે અને તમે ઉંઘ્યા વગર રહી શકતા નથી, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે ચોક્કસથી જાણી લો.

જમ્યા પછી તરત જ એટલા માટે ના સૂવું જોઈએ કારણ કે, તે શરીરમાં ચરબી અને પાણીના તત્વને વધારી શકે છે. તમારા પાચનતંત્રને નુકસાન થઈ શકે છે. સાથે જ મેટાબોલિઝમ નબળું પડી શકે છે. ડાયાબિટીસ, સ્થૂળતા, વજન વધવું અને કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, જે લોકો વધુ શારીરિક શ્રમ કરે છે, જેમ કે વૃદ્ધ લોકો અને બાળકો તેઓ 48 મિનિટની ઊંઘ લઈ શકે છે. જે લોકોએ બપોરે ભોજન નથી કર્યું તે લોકો પણ સૂઈ શકે છે.

વજ્રાસનમાં બેસો

આયુર્વેદ કહે છે કે, જમ્યા પછી તરત સૂઈ જવાને બદલે લોકોએ વજ્રાસનમાં 15-20 મિનિટ બેસવું જોઈએ. કારણ કે, તે ખોરાકને ઝડપથી પચાવે છે. ચયાપચય સ્વસ્થ રહે છે અને તમને એસિડિટી, અપચો, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યા નથી થતી. તમે ભોજન કર્યા પછી 100 પગલાં ચાલવાનું પણ પસંદ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ભોજન કર્યા પછી તમારે કોઈ ભારે કસરત કરવાની જરૂર નથી. માત્ર ફરવા કે જોગિંગ કરવા જાવ. જમ્યા પછી હંમેશા ડાબા પડખે સૂવું.

થઈ શકે છે અનેક રોગો? 

જ્યારે પણ તમે હેવી લંચ કે ડિનર કરો છો તો તેના પછી તરત જ સૂવાની ભૂલ ક્યારેય ના કરો. જો તમે આ ભૂલને વારંવાર દોહરાવો છો તો તમને ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે અને ગંભીર બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police Action : દાદાનું બુલડોઝર પહોંચ્યું સુરત, ગુંડાઓની સંપતિ તોડવાની શરૂNagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદArvalli Accident : શામળાજીના અણસોલ પાસે ટેન્કરની ટક્કરે બાઇક પર જતા 3 લોકોના મોત, લોકોએ કર્યો ચક્કાજામVikram Thakor Controversy : શું એકલા ઠાકોર સમાજ સાથે ભેદ થયો? જુઓ વિક્રમ ઠાકોરનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
6 મહિના સુધીની વેલિડિટી, ડેલી ડેટા-અનલિમીટેડ કૉલિંગ, BSNL ના 1,000 રૂ. સસ્તા પ્લાન્સમાં મોટા ફાયદા
6 મહિના સુધીની વેલિડિટી, ડેલી ડેટા-અનલિમીટેડ કૉલિંગ, BSNL ના 1,000 રૂ. સસ્તા પ્લાન્સમાં મોટા ફાયદા
દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ Lenovo Idea Tab Pro, Xiaomi Pad 7ને આપશે ટક્કર
દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ Lenovo Idea Tab Pro, Xiaomi Pad 7ને આપશે ટક્કર
હવે કન્ટેન્ટ ક્રિએટર્સની થશે મૌજે મૌજ... સરકાર આપશે રૂપિયા, બનાવ્યું અબજોનું ફન્ડ
હવે કન્ટેન્ટ ક્રિએટર્સની થશે મૌજે મૌજ... સરકાર આપશે રૂપિયા, બનાવ્યું અબજોનું ફન્ડ
ખૂની ખેલ શરૂ... ઇઝરાયેલનો ગાઝા પર મોટો હુમલો, હમાસના મંત્રી, બ્રિગેડિયર સહિત 200ના મોત
ખૂની ખેલ શરૂ... ઇઝરાયેલનો ગાઝા પર મોટો હુમલો, હમાસના મંત્રી, બ્રિગેડિયર સહિત 200ના મોત
Embed widget