શોધખોળ કરો

પતંજલિ ઇયરગ્રિટ ગોલ્ડ: મેથી, લીમડો અને ભૃંગરાજ જેવી ઔષધિઓથી વધારો તમારી સાંભળવાની ક્ષમતા 

કાન આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, કાનનું કામ સાંભળવા સિવાય શરીરનું સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Ear Health Guide: કાન આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, કાનનું કામ સાંભળવા સિવાય શરીરનું સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે બાળક ચાલવાનું શીખે છે, ત્યારે આપણા કાન જ તેને સંતુલન જાળવવામાં મદદ કરે છે. આપણા કાનની અંદરના ભાગમાં કેટલાક  નાના-નાના કણો હોય છે જે કાનની અંદર એક તરલ પદાર્થ અથવા પ્રવાહીમાં તરતા હોય છે. આ કણોનું તરતું પ્રમાણ આપણા સંતુલનને નિયંત્રિત કરે છે.

કાન ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ બહારનો કાન, આ એ ભાગ છે જે બહારથી દેખાય છે, આ કર્ણ નલિકાના માધ્યમથી કાનના પડધા સાથે જોડાયેલો હોય છે.  બીજો, ભાગ જેને મધ્ય કાન કહેવાય છે, તે એક બોક્સ આકારનો વિસ્તાર છે જેમાં આપણા શરીરના ત્રણ નાના હાડકાં હોય છે. મધ્ય કાન યુસ્ટેશિયન ટ્યુબ દ્વારા ગળાના પાછળના ભાગ સાથે જોડાયેલ છે.

સૌથી અંદરનો ભાગ જેને આંતરિક કાન કહેવાય છે, તેમાં નળી જેવી રચના હોય છે જે આપણને અવાજો સાંભળવામાં મદદ કરે છે. આ સંરચનામાં એક પ્રકારના પ્રવાહીથી ભરેલી હોય છે, જે સ્પંદનોના રૂપમાં આવતા તરંગોને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરવામાં અને તેમને મગજમાં પ્રસારિત કરવામાં મદદ કરે છે.

શ્રવણ  ક્ષમતા અને કાનની સમસ્યા

દુનિયામાં  લગભગ 5% લોકો એવા છે જે કાનની કોઈને કોઈ પ્રકારની સમસ્યાથી પીડાય છે, જેમાં 43 કરોડ 20 લાખ પુખ્ત વયના લોકો અને 3 કરોડ 40 લાખ બાળકો સામેલ છે.  વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, 2050 સુધીમાં આ સંખ્યા 70 કરોડ સુધી  પહોંચવાનો અંદાજ છે, એટલે કે 10 માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની શ્રવણ સમસ્યાથી પીડાશે. પરંતુ કોઈને સાંભળવામાં તકલીફ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાય ? આ માટે, વ્યક્તિને Pure tone audiometry (PTA)  અથવા સરળ શબ્દોમાં કહીએ તો  ડેસિબલ પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

આ સમજવા માટે પહેલા આપણે સમજવું પડશે કે અવાજ ડેસિબલમાં માપવામાં આવે છે, મનુષ્યની શ્રવણ ક્ષમતા 0 ડીબી  (ડેસિબલ) થી 130 ડીબી સુધીની હોય છે, કોઈપણ વ્યક્તિ 0 ડીબી પર આવતા નાનામાં નાના અવાજને પણ સાંભળી શકે છે, 85 ડીબી સુધીનો અવાજ મનુષ્યો માટે સલામત માનવામાં આવે છે, અને તેનાથી કોઈ આડઅસર જોવા મળતી નથી, જ્યારે 120 ડીબીથી વધુનો અવાજ વ્યક્તિને તાત્કાલિક અસર કરી શકે છે.

જોકે, કોઈ વ્યક્તિને 35 ડેસિબલથી ઉપરના અવાજો પણ સાંભળવામાં તકલીફ પડતી હોય તો એવું માનવામાં આવે છે કે તેમને સાંભળવાની તકલીફ છે, એટલે કે તેઓ ઓછું સાંભળી શકે છે. આ સમસ્યા વિશ્વભરમાં 60  વર્ષથી વધુ ઉંમરના લગભગ 25 % લોકોમાં જોવા મળી છે.

ઈયરફોન અને કાનની સમસ્યાઓ

આજકાલ લગભગ તમામ ઉંમરના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઈયરફોન કાનની સમસ્યાઓમાં વધારો કરી રહ્યા છે. લાંબા સમય સુધી તેને પહેરવાથી કાનમાં હવા પહોંચતી નથી, જેના કારણે કાનની અંદરની સપાટી પર વિવિધ બેક્ટેરિયાનો વિકાસ થાય છે.

સાંભળવાની  શક્તિ જતી રહેવામાં મુખ્ય કારણોમાં કાનનો પડદો ફાટવો, કાનમાં મીણનો વધુ પડતું જમા થવું, ચેપ અથવા બહારની કોઈ વસ્તુ ફસાઈ જવાનો સમાવેશ થાય છે. જોકે, ક્યારેક આ સમસ્યા ઉંમર વધવાની સાથે, કોઈ પ્રકારના વિસ્ફોટના સંપર્કમાં આવવાથી, કાનની ગાંઠો અથવા દવાઓની આડઅસર, ખાસ કરીને કેન્સર નિવારણ માટે વપરાતી દવાઓના કારણે પણ થઈ શકે છે.

આયુર્વેદ અનુસાર કાનના તેલની મર્યાદાઓ

એલોપથીક તબીબી નિષ્ણાતો માને છે કે કાનની સમસ્યાઓ માટે આયુર્વેદિક દવામાં વપરાતું કાનનું તેલ નીચા તાપમાન અથવા ઠંડા હવામાનમાં યોગ્ય નથી કારણ કે તે ઘટ્ટ બને છે, આમ સ્થિતિને મટાડવાને બદલે વધુ ખરાબ કરે છે. વધુમાં, આયુર્વેદિક દવા કાનની સમસ્યાઓ માટે અસરકારક ઉકેલ નથી.

ગ્લિસરીનમાં તૈયાર આયુર્વેદિક ઔષધિ

પતંજલિએ આ સમસ્યાના સમાધાન માટે ઇયરગ્રિટ ઇયરડ્રોપ્સ વિકસિત કર્યા છે. આ ઔષધિ મેથી, લીમડો, ધતુરા, તુલસી, ભૃંગરાજ, અપામાર્ગ, હળદર અને સુદર્શન જેવી ઔષધિઓમાંથી બનાવવામાં આવે છે. આ દવાની વિશિષ્ટ વિશેષતા એ છે કે તેમાં તેલને બદલે ગ્લિસરીનનો ઉપયોગ થાય છે. આયુર્વેદના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે આયુર્વેદિક દવાઓને તેલને બદલે ગ્લિસરીનમાં પ્રક્રિયા કરવામાં આવી છે.

આ સાથે, ઈયરગ્રિટ ગોલ્ડ ટેબલેટ્સ નામની દવા પણ બનાવવામાં આવી જેમાં શ્વેત સારિવા, જેઠી મધ, કુઠા, તજ, નાની એલચી, તમાલપત્ર, નાગકેસર, ફુલપ્રિયંગુ, નોલોત્પલ, ગિલોય, લવિંગ, હરડ, બહેડા, આમળા, ભૃંગરાજ, મકોય, ગુંજા, અર્જૂન,હળદર, લીમડો,  નિર્ગુંડી, અભ્રક ભસ્મ, લૌહ ભસ્મ, શિલાજીત અને રસરાજ રસ જેવી ઔષધિ છે. આ બધી ઔષધિઓને કાનના રોગો મટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. All information is provided on an as-is basis. The information does not constitute a medical advice or an offer to buy. Consult an expert advisor/health professional before any such purchase. Reader discretion is advised.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Breast Cancer: ફેફસામાં કેમ ફેલાય છે બ્રેસ્ટ કેન્સર ? રિસર્ચમાં થયો ટ્યૂમરની 'સપોર્ટ સિસ્ટમ' નો ખુલાસો
Breast Cancer: ફેફસામાં કેમ ફેલાય છે બ્રેસ્ટ કેન્સર ? રિસર્ચમાં થયો ટ્યૂમરની 'સપોર્ટ સિસ્ટમ' નો ખુલાસો
Vitamins For Older Adults: વધતી ઊંમરે કેમ જરુરી છે Vitamin D અને B12? ઘડપણમાં થતી સમસ્યાઓ માટે ફોલો કરો આ ટિપ્સ
Vitamins For Older Adults: વધતી ઊંમરે કેમ જરુરી છે Vitamin D અને B12? ઘડપણમાં થતી સમસ્યાઓ માટે ફોલો કરો આ ટિપ્સ
Weight Loss: વેઇટ ઘટાડવાની દવાઓથી વજન ઘટે છે કે વધે છે જોખમ? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Weight Loss: વેઇટ ઘટાડવાની દવાઓથી વજન ઘટે છે કે વધે છે જોખમ? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Women Health: પ્રેગ્નન્સીમાં આ 5 આદતો અપનાવો, નોર્મલ ડિલિવરીના વધશે ચાન્સ
Women Health: પ્રેગ્નન્સીમાં આ 5 આદતો અપનાવો, નોર્મલ ડિલિવરીના વધશે ચાન્સ
Advertisement

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Embed widget