શોધખોળ કરો

Food Safety Myths :ફર્શ પર પડેલો ખોરાક કેટલો સુરક્ષિત, જાણો કેટલી સેકેન્ડમાં બેકટેરિયા કરે છે હુમલો

Food Safety Myths :અમેરિકન કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ હેલ્થ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાવાયું છે કે, ખાદ્ય પદાર્થો જમીન અથવા સપાટી પર પડ્યા પછી તરત જ બેક્ટેરિયા અને અન્ય હાનિકારક જીવાણુઓ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવી શકે છે.

Food Safety Myths : જમીન  ફર્સ  પર પડેલી વસ્તુને ઉપાડીને ખાવી એ ઘણા લોકોની આદત હોય છે. એક યા બીજા સમયે, આપણે બધાએ કોઈને કોઈ ખાદ્યપદાર્થ ફ્લોર પરથી  ઉપાડીને ખાધો હશે. ઘણા લોકો દાવો કરે છે કે જો તમે 5 સેકન્ડમાં જમીનમાંથી ખોરાક ઉપાડો છો, તો બેક્ટેરિયા તેમાં પ્રવેશી શકતા નથી. પરંતુ શું એ સાચું છે કે, 5 સેકન્ડ પહેલા ઉપાડવામાં આવે તો જંતુઓનો હુમલો થતો નથી, જમીન પર પડેલો ખોરાક કેટલો સુરક્ષિત છે? ચાલો જાણીએ આ બધા સવાલોના જવાબ.

 5 સેકન્ડનો નિયમ શું છે?

'5 સેકન્ડ રૂલ' ખૂબ જ પોપ્યુલર છે. આ મુજબ, જો કોઈ ખાદ્યપદાર્થ ફ્લોર પર પડે છે અને 5 સેકન્ડમાં ઉપાડી લેવામાં આવે છે, તો તે સુરક્ષિત રહે છે, તેના પર બેક્ટેરિયા વધતા નથી અને તેને ખાઈ શકાય છે. જોકે, વિજ્ઞાન આ દાવાને સ્વીકારતું નથી.

વૈજ્ઞાનિકો શું કહે છે

ઘણા સંશોધનોએ બતાવ્યું છે કે, તરત જ કોઈ વસ્તુ ફ્લોર પર પડે છે, બેક્ટેરિયા તરત જ તેના પર ચોંટી જાય છે. 2016માં રુટજર્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બેક્ટેરિયા ખોરાકની સપાટી પર મિલીસેકન્ડમાં ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં. અમેરિકન કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ હેલ્થ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાવાયું છે કે, ખાદ્ય પદાર્થો જમીન અથવા સપાટી પર પડ્યા પછી તરત જ બેક્ટેરિયા અને અન્ય હાનિકારક જીવાણુઓ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવી શકે છે.

એએસએમ જર્નલ્સમાં પ્રકાશિત એપ્લાઇડ અને એન્વાયર્નમેન્ટલ માઇક્રોબાયોલોજી વિભાગના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જેટલી વધુ દૂષિત વસ્તુ સપાટી પર પડે છે તેટલી જ તેના ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.

ભોંય પર પડેલો ખોરાક કેટલો સુરક્ષિત છે?

ભલે તમને ફર્શ  સ્વચ્છ દેખાય પણ સૂક્ષ્મ બેક્ટેરિયા અને ગંદકી ત્યાં હાજર હોઈ શકે છે. જો તેમાં પણ આપ ફર્શ પર શુઝ પહેરીને ફરો અથવા પાળતુ પ્રાણી રખડે તો બેક્ટેરિયા, વાયરસ અને ફૂગનું જોખમ વધી જાય છે.

ફ્લોર પર પડેલો કયો ખોરાક ગંદો છે?

બ્રેડ અને બિસ્કિટ જેવા સૂકા ખોરાકમાં બેક્ટેરિયા ઓછા હોય છે.

ફળો, ડેરી ઉત્પાદનો, ચટણીઓ જેવા ભીના અથવા ચીકણા ખોરાકથી ઝડપથી ચેપ લાગી શકે છે.

રાંધેલા અને કાચા ખોરાક બેક્ટેરિયાને આશ્રય આપી શકે છે, ખાસ કરીને જો તેઓ રૂમ ટેમ્પરેચર તાપમાને ન હોય.

શું કરવું જોઈએ

જો ખોરાક ફ્લોર પર પડે છે, તો તેને ખાવાનું ટાળો, ખાસ કરીને જો સપાટી સ્વચ્છ ન હોય.

જો જરૂરી હોય તો તેને ધોઈને સારી રીતે લૂછીને ખાઓ.

બાળકોને જમીન પર પડેલી વસ્તુઓ ખાવાથી રોકો.

ફ્લોરને નિયમિતપણે સાફ રાખો અને બેક્ટેરિયા ફેલાતા પરિબળોને નિયંત્રિત કરો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget