શોધખોળ કરો

Health : સાંજે આપને ક્રેવિંગ થાય છે તો નાસ્તામાં આ ફૂડને કરો સામેલ, નહિ વધે વજન

પફ્ડ રાઇસમાંથી તૈયાર કરવામાં આવે છે, જે સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, ધાણાજીરું, લીંબુનો રસ, શેકેલા ચણા અને મસાલા સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

Health :  સાંજના સમયે  આપણને કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. હવે આવી સ્થિતિમાં, મોટાભાગે આપણે બહારની વસ્તુઓ ખાઈએ છીએ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આને ખાવાથી શરીરમાં બળતરા વધે છે અને ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. તેથી, સાંજનો નાસ્તો ઘરે બનાવેલ અને હેલ્ધી  હોવો જોઈએ. આવો જાણીએ કેટલાક હેલ્ધી સ્નેક્સ વિશે.

દરેક વ્યક્તિને સાંજે કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, આપણે ઘણીવાર બહારથી જંક ફૂડ ખાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ તમે કલ્પના પણ નહીં કરી શકો કે તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. જો તમારે વજન ઓછું કરવું હોય અને પછી તમે બહારથી તળેલું ખાવાનું ખાતા હોવ તો પણ વજન ઘટાડવાનું સપનું ભૂલી જાઓ.

જો તમે તમારી ક્રેવિગ સંતોષવા માટે કેટલાક સ્વાસ્થ્યવર્ધક નાસ્તો પસંદ કરો તો તે વધુ સારું રહેશે, જે તમારી ભૂખને સંતોષશે અને તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો કરશે. આ લેખમાં, અમે તમને કેટલીક એવી વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા વજન ઘટાડવાની યાત્રામાં સામેલ કરી શકો છો. આનાથી તમને એનર્જી પણ મળે છે અને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. ચાલો જાણીએ એ હેલ્ધી વાનગીઓ વિશે.

પૌવા- પફ્ડ રાઇસમાંથી તૈયાર કરવામાં આવે છે, જે સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, ધાણાજીરું, લીંબુનો રસ, શેકેલા ચણા અને મસાલા સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

સ્વીટ કોર્ન- સ્વીટ કોર્ન ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વિકલ્પ છે. આ સીઝન સિવાય તમે મકાઈને ફ્રીઝ કરીને 12 મહિના સુધી ખાઈ શકો છો.

અંકુરિત મગ- અંકુરિત મગ પણ એક સારો ઓપ્શન છે. મગ, મઠ, ચણાને ફણગાવીને તેને થોડા તેલમાં મરચા સહિતના મસાલા નાખીને ફ્રાય કરી દો. ટેસ્ટી ડિશ તૈયાર છે. આ અંકુરિત સલાડ ફાઇબર,પ્રોટીન, વિટામિનથી ભરપૂર છે.

ઢોકળા -આ ગુજરાતીઓની સ્પેશિયલ અને ફેવરિટ ડિશ છે. આ ઓઇલ ફ્રી અને સ્વાદિષ્ટ ડિશ હોવાથી સૌની લોકપ્રિય છે. ઉપરાંત આ ડિશ પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટનો સારો સોર્સ છે.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Embed widget