શોધખોળ કરો

Health : હવે પરસેવાથી જાણી શકાશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ, વૈજ્ઞાનિકોએ વિકાસાવ્યું આ ડિવાઇસ

ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે.

Health :ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે.

અલ્હાબાદ યુનિવર્સિટી (AU) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે તેણે એક બાયોસેન્સર વિકસાવ્યું છે જે પરસેવાના નમૂનાઓની મદદથી કોરોનાવાયરસ ચેપને શોધી શકે છે. ક્વોન્ટા કેલ્ક્યુલસ, નોઇડામાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા 34 વર્ષીય અમિત દુબેએ જણાવ્યું કે તેમણે કોવિડ-19ની તપાસ માટે બાયોમેડિકલ અને બાયોસેન્સિંગ એપ્લિકેશન માટે વિશ્વના પ્રથમ વિશિષ્ટ અને વિશ્વસનીય અલ્ટ્રા-સ્મોલ ગોલ્ડ નેનોક્લસ્ટર્સ વિકસાવ્યા છે. તેમના પ્રયાસથી અસરકારક અને સસ્તી ટેસ્ટિંગ કીટની આશા જાગી છે, જે વ્યક્તિના પરસેવાના નમૂનામાંથી કોવિડ ચેપ શોધી શકે છે.

આ સંશોધન તાજેતરમાં વિલી દ્વારા પ્રકાશિત અમેરિકન મેગેઝિન 'લ્યુમિનેસેન્સઃ ધ જર્નલ ઓફ બાયોલોજિકલ એન્ડ કેમિકલ લ્યુમિનેસેન્સ'માં પ્રકાશિત થયું છે. તેમના સંશોધનને શેર કરતા, અમિત દુબેએ કહ્યું કે બાયોસેન્સર વન સ્ટેપ આઇડેટન્ટિફિકેશન  અથવા સેસિંગ ટેકનિક  હશે. વૈજ્ઞાનિકે કહ્યું કે મને આશા છે કે આ સંશોધનથી સસ્તા બાયોસેન્સરની નવી જનરેસન તૈયાર થઈ શકશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે. તે જ સમયે, કોવિડથી પીડિત 4,41,50,372 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.

2 અબજથી વધુ લોકોનું રસીકરણ

કોરોનાની રસીએ લોકોને કોરોનાથી બચાવવાનું કામ કર્યું છે. સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલ કોરોના રસીકરણ અભિયાન હેઠળ 2,20,51,13,973 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 2,44,178 દર્દીઓને રસી આપવામાં આવી છે. હોંગકોંગમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, બે ડોઝની સરખામણીમાં કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ, વિવિધ રોગો અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોને મૃત્યુથી 90 ટકા સુધીનું રક્ષણ પૂરું પાડે છે.

ત્રીજો ડોઝ લેનારાઓમાં મૃત્યુનું જોખમ ઓછું!

કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત આ સંશોધન મુજબ, નવેમ્બર 2021 અને માર્ચ 2022 વચ્ચે, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જેમણે ત્રીજો ડોઝ લીધો હતો તેમની સરખામણી માત્ર 2 ડોઝ લેતા લોકો સાથે કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે મલ્ટિમોર્બિડિટી (એક કરતાં વધુ રોગ) ધરાવતા લોકોમાં કોવિડ-સંબંધિત મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હતું. તેમણે બૂસ્ટર ડોઝ તરીકે BNT162b2 રસી, mRNA રસી અને કોરોનાવેક મળી હતી.

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget