શોધખોળ કરો

Health : હવે પરસેવાથી જાણી શકાશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ, વૈજ્ઞાનિકોએ વિકાસાવ્યું આ ડિવાઇસ

ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે.

Health :ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે.

અલ્હાબાદ યુનિવર્સિટી (AU) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે તેણે એક બાયોસેન્સર વિકસાવ્યું છે જે પરસેવાના નમૂનાઓની મદદથી કોરોનાવાયરસ ચેપને શોધી શકે છે. ક્વોન્ટા કેલ્ક્યુલસ, નોઇડામાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા 34 વર્ષીય અમિત દુબેએ જણાવ્યું કે તેમણે કોવિડ-19ની તપાસ માટે બાયોમેડિકલ અને બાયોસેન્સિંગ એપ્લિકેશન માટે વિશ્વના પ્રથમ વિશિષ્ટ અને વિશ્વસનીય અલ્ટ્રા-સ્મોલ ગોલ્ડ નેનોક્લસ્ટર્સ વિકસાવ્યા છે. તેમના પ્રયાસથી અસરકારક અને સસ્તી ટેસ્ટિંગ કીટની આશા જાગી છે, જે વ્યક્તિના પરસેવાના નમૂનામાંથી કોવિડ ચેપ શોધી શકે છે.

આ સંશોધન તાજેતરમાં વિલી દ્વારા પ્રકાશિત અમેરિકન મેગેઝિન 'લ્યુમિનેસેન્સઃ ધ જર્નલ ઓફ બાયોલોજિકલ એન્ડ કેમિકલ લ્યુમિનેસેન્સ'માં પ્રકાશિત થયું છે. તેમના સંશોધનને શેર કરતા, અમિત દુબેએ કહ્યું કે બાયોસેન્સર વન સ્ટેપ આઇડેટન્ટિફિકેશન  અથવા સેસિંગ ટેકનિક  હશે. વૈજ્ઞાનિકે કહ્યું કે મને આશા છે કે આ સંશોધનથી સસ્તા બાયોસેન્સરની નવી જનરેસન તૈયાર થઈ શકશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે. તે જ સમયે, કોવિડથી પીડિત 4,41,50,372 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.

2 અબજથી વધુ લોકોનું રસીકરણ

કોરોનાની રસીએ લોકોને કોરોનાથી બચાવવાનું કામ કર્યું છે. સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલ કોરોના રસીકરણ અભિયાન હેઠળ 2,20,51,13,973 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 2,44,178 દર્દીઓને રસી આપવામાં આવી છે. હોંગકોંગમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, બે ડોઝની સરખામણીમાં કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ, વિવિધ રોગો અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોને મૃત્યુથી 90 ટકા સુધીનું રક્ષણ પૂરું પાડે છે.

ત્રીજો ડોઝ લેનારાઓમાં મૃત્યુનું જોખમ ઓછું!

કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત આ સંશોધન મુજબ, નવેમ્બર 2021 અને માર્ચ 2022 વચ્ચે, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જેમણે ત્રીજો ડોઝ લીધો હતો તેમની સરખામણી માત્ર 2 ડોઝ લેતા લોકો સાથે કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે મલ્ટિમોર્બિડિટી (એક કરતાં વધુ રોગ) ધરાવતા લોકોમાં કોવિડ-સંબંધિત મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હતું. તેમણે બૂસ્ટર ડોઝ તરીકે BNT162b2 રસી, mRNA રસી અને કોરોનાવેક મળી હતી.

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત
Navratri Fasting Diet: નવરાત્રિના નવ દિવસ ઉપવાસમાં આ ફૂડને કરો સામેલ, નવેય દિવસ રહેશો ઊર્જાવાન
Navratri Fasting Diet: નવરાત્રિના નવ દિવસ ઉપવાસમાં આ ફૂડને કરો સામેલ, નવેય દિવસ રહેશો ઊર્જાવાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
Embed widget