શોધખોળ કરો

શું તમે પણ મોમોસની સાથે તેલ ખાવ છો? જાણો મેયોનિઝ કેટલું ખતરનાખ છે

મોમોસ આપણને તેલ વગરની ડીશ લાગે છે. મોટા ભાગના લોકોને લાગે છે કે તેને ખાવાથી શરીરને કોઈ નુકશાન થતું નથી પરંતુ શું તમે જાણો છો તેને ખાવાના ઘણા નુકશાન છે.

મોમોસ સાથે આપણે મેયોનિઝ ખૂબ મજા માણીને ખાઈએ છીએ કારણ કે આપણને લાગે છે કે આતો ઓઇલ ફ્રી વાનગી છે. તેને ખાવાથી શરીરને કોઈ નુકશાન થતું નથી પરંતુ શું તમે જાણો છો મેયોનિઝ ખાવાથી શરીરને કેટલું નુકશાન થાય છે? મોમોસ સાથે ખૂબ આરામથી મેયોનિઝ ખાવા વાળા લોકોને આ સમાચાર દુખી કરી શકે છે. જો તમારી પણ આવી આદત છે તો આજે જ તેને છોડી દો. 

મેયોનિઝનો વધારે પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે
સેન્ડવીચ અને પીઝામાં મેયોનિઝ નાખીને ખાવું સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. તમારી આ આદત ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જો તમને પણ મેયોનિઝ ખાવાની ખરાબ આદત છે તો તમને ઘણી બીમારી જેમકે હાઇ બીપી, સ્થૂળતા, લીવરની મુશ્કેલીઓ થઈ શકે છે.  

તમને જાણીને આશ્ચર્ય થસે કે જે મેયોનિઝ ને આપણે ઓઇલ ફ્રી માણીએ છીએ તેમાં કેટલાક રિપોર્ટનું માણીએ તો 1 ચમચી મેયોનિઝમાં લગભગ 1.6 ગ્રામ જેટલું સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદય રોગનું કારણ બની શકે છે. આ સિવાય તે શરીરમાં ચરબી વધારે છે. તેથી, જો તમને પહેલાથી જ હૃદય રોગનું જોખમ છે.

મેયોનિઝ ખાવાથી થતાં નુકશાન

હાઈ બીપી
મેયોનીઝ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં મેયોનિઝમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની વધુ માત્રા હાઈ બીપીની સમસ્યાનું કારણ બની શકે છે. એટલું જ નહીં, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. તેથી,તેને મર્યાદામાં ખાવું વધુ સારું છે.

વજન વધવાનો ડર રહે છે
જો તમે મેયોનીઝ વધારે ખાઓ છો તો તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મેયોનિઝમાં કેલરીની માત્રા ખૂબ વધારે હોય છે. વધારાની કેલરી ભેગી થવાને કારણે વજન પણ ઝડપથી વધે છે. મેયોનેઝમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.

બ્લડ સુગરની સમસ્યા
વધુ પડતું મેયોનીઝ ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ વધી શકે છે. આનાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. શરીરમાં બ્લડ શુગરની સમસ્યાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જો તમને ડાયાબિટીસ હોય તો મેયોનીઝ ન ખાઓ.

હૃદય રોગનું જોખમ
હૃદયરોગની સ્થિતિમાં ભૂલથી પણ મેયોનેઝ ન ખાઓ. અહેવાલો અનુસાર, એક ચમચી મેયોનેઝમાં 1.6 ગ્રામ સંતૃપ્ત ચરબી હોય છે. જેના કારણે હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે શરીરમાં વજન વધવા લાગે છે ત્યારે હૃદય રોગનો ખતરો પણ વધી જાય છે.

સંધિવાની સમસ્યા 
મેયોનીઝ વધારે ખાવાથી સંધિવાનું જોખમ વધી જાય છે. કારણ કે મેયોનીઝમાં ભરપૂર માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget