શોધખોળ કરો

Health : ગુણોનો ભંડાર આંબળા, આ રોગના દર્દી માટે છે નુકસાનકારક, જાણો આડઅસરો

આંબળા ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ઘણા લાભ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેને આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, તેની ઘણી આડઅસરો પણ છે.

Health:આમળાને સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો માનવામાં આવે છે. તેના સેવનથી ઘણા ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો આમળાનું સેવન કરવાની સલાહ આપે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, ફાયદાની સાથે, કેટલીકવાર તે નુકસાન પણ કરી શકે છે. તેની ઘણી આડઅસરો પણ છે. ચાલો જાણીએ આમળાના ફાયદા અને નુકસાન

આંબળાના સેવનના 7 ફાયદા

  • આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે શરીરને બીમારીઓથી બચાવે છે. સવારે ખાલી પેટ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.
  • એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાને કારણે આંબળા તણાવ, સોજો ઘટાડે છે અને જૂના રોગોનું જોખમ પણ ઘટાડે છે.
  • આંબળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ હેર પ્રોડક્ટમાં થાય છે. તે વાળનો ગ્રોથ  વધારવાનું કામ કરે છે. આના કારણે વાળ મજબૂત બને છે અને ડેન્ડ્રફ ઓછો થાય છે.
  • આમળાને ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે કોલેજનના ઉત્પાદનને બૂસ્ટ કરે છે. કરચલીઓ અને ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્વચા માટે આમળાના સેવનની ભલામણ કરવામાં આવે છે.
  • આમળા પાચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કબજિયાત ઉપરાંત પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. ઉચ્ચ ફાઇબરને કારણે, આમળા સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાને વધારવામાં પણ મદદ કરે છે.
  • આંબળા હૃદય માટે પણ ફાયદાકારક છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે, આમળા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
  • આંબળા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આંબળાના સેવનના ગેરફાયદા

  • જો તમે આંમળાનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. ઝાડા અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
  • આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન સીની વધુ માત્રા એસિડિક હોઈ શકે છે. એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રિક અલ્સર અથવા સંવેદનશીલ પેટ ધરાવતા લોકો માટે આ હાનિકારક હોઈ શકે છે.
  • આંબળામાં ઓક્સાલેટ પણ મોટી માત્રામાં જોવા મળે છે, જે કિડનીમાં સ્ટોન બનાવી શકે છે.
  • આમળાના સેવનથી કેટલાક લોકોમાં એલર્જી પણ થઈ શકે છે. તેમને ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ આમળા ન ખાવા જોઈએ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget