શોધખોળ કરો

પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?

ડાયાબિટીસ, હૃદય રોગ, શ્વસન વિકૃતિઓ અને સાંધાનો દુખાવો લાખો લોકોને અસર કરી રહી છે

આધુનિક જીવનશૈલીમાં વધતી ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ, શ્વસન વિકૃતિઓ અને સાંધાનો દુખાવો લાખો લોકોને અસર કરી રહી છે. પતંજલિ દાવો કરે છે કે તેના વેલનેસ સેન્ટરો પ્રાચીન આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓના માધ્યમથીસમસ્યાઓના સર્વાંગી ઉકેલો પ્રદાન કરે છે. પતંજલિએ જણાવ્યું હતું કે સેન્ટરની કસ્ટમાઇઝ્ડ સારવાર વ્યક્તિની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવે છે. જે ફક્ત લક્ષણો જ નહીં પરંતુ રોગના મૂળ કારણ સુધી પહોંચે છે. આ અભિગમ આધુનિક દવાની ખામીઓને પૂર્ણ કરે છે અને લાંબા ગાળાની બીમારીઓમાંથી મુક્તિ આપે છે.

દર્દીનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવે છે: પતંજલિ

પતંજલિ જણાવ્યું હતું કે, "વેલનેસ સેન્ટરો આયુર્વેદ, પ્રાકૃતિક ઉપચાર, પંચકર્મ, યોગ ઉપચાર અને ડાયટ થેરાપી પર આધારિત છે. દર્દીઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં તેમની જીવનશૈલી, ડાયટ, માનસિક સ્થિતિ અને શારીરિક બંધારણનું વિશ્લેષણ સામેલ છે. તેના આધાર પર એક વ્યક્તિગત સારવાર યોજના તૈયાર કરવામાં આવે છે. " ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે, તો તેમને હર્બલ દવાઓ, ધનુરાસન, પ્રાણાયામ જેવા યોગ આસનો, તેમજ એક ખાસ ડાયટ યોજના સૂચવવામાં આવે છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે હૃદયરોગના દર્દીઓ માટે ઓઝોન થેરાપી અને એક્યુપંક્ચર જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.

શરીર, મન અને ભાવનાના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરો - પતંજલિ

પતંજલિ દાવો કર્યો હતો કે, "ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પતંજલિની સારવાર શરીર, મન અને ભાવનાના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પંચકર્મ થેરાપી, જે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા છે, તે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ છે. તેમાં વમન, વિરેચન અને બસ્તી જેવી સારવારનો સમાવેશ થાય છે, જે લીવર, કિડની અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. અસ્થમા અથવા ક્ષય રોગ જેવી શ્વસન સમસ્યાઓ માટે સેન્ટરમાં ડ્રાય કફ અને ફેફસાની સમસ્યાઓ માટે વિશિષ્ટ ઉપચાર પ્રદાન કરે છે, જે કુદરતી ઔષધિઓ અને યોગ દ્વારા ફેફસાની ક્ષમતામાં સુધારો કરે છે.

ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે સાત્વિક ભોજન - પતંજલિ

પતંજલિ કહ્યું હતું કે "ડાયટ થેરાપી વ્યક્તિગત આહાર યોજનાઓ પ્રદાન કરે છે, જેમ કે સાત્વિક ખોરાક, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાઇડ્રોથેરાપી અને મસાજ જેવી પદ્ધતિઓ પીડા અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ કસ્ટમાઇઝ્ડ સારવાર માત્ર શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરતા નથી પરંતુ માનસિક તણાવને પણ દૂર કરે છે. યોગ અને ધ્યાન સત્રો તણાવ હોર્મોન્સ ઘટાડે છે, જે ક્રોનિક રોગોનું મુખ્ય કારણ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
Morning Routine Mistakes: 99% લોકો સવારે ઉઠતા જ કરે છે આ ભૂલો, ડોક્ટરે જણાવ્યું- કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન
Morning Routine Mistakes: 99% લોકો સવારે ઉઠતા જ કરે છે આ ભૂલો, ડોક્ટરે જણાવ્યું- કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન
સવારે જાગ્યાં બાદ ચહેરો સોજેલો દેખાય છે? તો સાવધાન કિડનીની આ બીમારીના હોઇ શકે છે સંકેત
સવારે જાગ્યાં બાદ ચહેરો સોજેલો દેખાય છે? તો સાવધાન કિડનીની આ બીમારીના હોઇ શકે છે સંકેત
Health : રોજ અંકુરિત ઘઉં ખાવાના ગજબ ફાયદા, જાણો શરીર પર શું થાય છે અસર
Health : રોજ અંકુરિત ઘઉં ખાવાના ગજબ ફાયદા, જાણો શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
Embed widget