શોધખોળ કરો

પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?

ડાયાબિટીસ, હૃદય રોગ, શ્વસન વિકૃતિઓ અને સાંધાનો દુખાવો લાખો લોકોને અસર કરી રહી છે

આધુનિક જીવનશૈલીમાં વધતી ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ, શ્વસન વિકૃતિઓ અને સાંધાનો દુખાવો લાખો લોકોને અસર કરી રહી છે. પતંજલિ દાવો કરે છે કે તેના વેલનેસ સેન્ટરો પ્રાચીન આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓના માધ્યમથીસમસ્યાઓના સર્વાંગી ઉકેલો પ્રદાન કરે છે. પતંજલિએ જણાવ્યું હતું કે સેન્ટરની કસ્ટમાઇઝ્ડ સારવાર વ્યક્તિની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવે છે. જે ફક્ત લક્ષણો જ નહીં પરંતુ રોગના મૂળ કારણ સુધી પહોંચે છે. આ અભિગમ આધુનિક દવાની ખામીઓને પૂર્ણ કરે છે અને લાંબા ગાળાની બીમારીઓમાંથી મુક્તિ આપે છે.

દર્દીનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવે છે: પતંજલિ

પતંજલિ જણાવ્યું હતું કે, "વેલનેસ સેન્ટરો આયુર્વેદ, પ્રાકૃતિક ઉપચાર, પંચકર્મ, યોગ ઉપચાર અને ડાયટ થેરાપી પર આધારિત છે. દર્દીઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં તેમની જીવનશૈલી, ડાયટ, માનસિક સ્થિતિ અને શારીરિક બંધારણનું વિશ્લેષણ સામેલ છે. તેના આધાર પર એક વ્યક્તિગત સારવાર યોજના તૈયાર કરવામાં આવે છે. " ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે, તો તેમને હર્બલ દવાઓ, ધનુરાસન, પ્રાણાયામ જેવા યોગ આસનો, તેમજ એક ખાસ ડાયટ યોજના સૂચવવામાં આવે છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે હૃદયરોગના દર્દીઓ માટે ઓઝોન થેરાપી અને એક્યુપંક્ચર જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.

શરીર, મન અને ભાવનાના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરો - પતંજલિ

પતંજલિ દાવો કર્યો હતો કે, "ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પતંજલિની સારવાર શરીર, મન અને ભાવનાના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પંચકર્મ થેરાપી, જે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા છે, તે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ છે. તેમાં વમન, વિરેચન અને બસ્તી જેવી સારવારનો સમાવેશ થાય છે, જે લીવર, કિડની અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. અસ્થમા અથવા ક્ષય રોગ જેવી શ્વસન સમસ્યાઓ માટે સેન્ટરમાં ડ્રાય કફ અને ફેફસાની સમસ્યાઓ માટે વિશિષ્ટ ઉપચાર પ્રદાન કરે છે, જે કુદરતી ઔષધિઓ અને યોગ દ્વારા ફેફસાની ક્ષમતામાં સુધારો કરે છે.

ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે સાત્વિક ભોજન - પતંજલિ

પતંજલિ કહ્યું હતું કે "ડાયટ થેરાપી વ્યક્તિગત આહાર યોજનાઓ પ્રદાન કરે છે, જેમ કે સાત્વિક ખોરાક, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાઇડ્રોથેરાપી અને મસાજ જેવી પદ્ધતિઓ પીડા અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ કસ્ટમાઇઝ્ડ સારવાર માત્ર શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરતા નથી પરંતુ માનસિક તણાવને પણ દૂર કરે છે. યોગ અને ધ્યાન સત્રો તણાવ હોર્મોન્સ ઘટાડે છે, જે ક્રોનિક રોગોનું મુખ્ય કારણ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેડિકલ ક્રાંતિ: હવે બ્લડ ટેસ્ટથી કેન્સરની વહેલી જાણકારી મળશે, જાણો શું છે CRISPR સેન્સર?
મેડિકલ ક્રાંતિ: હવે બ્લડ ટેસ્ટથી કેન્સરની વહેલી જાણકારી મળશે, જાણો શું છે CRISPR સેન્સર?
હોળીના સેલિબ્રેશન બાદ ભાંગથી હેગઓવર થયું છે? આ જ્યુસનું સેવન રામબાણ ઇલાજ, અપનાવી જુઓ
હોળીના સેલિબ્રેશન બાદ ભાંગથી હેગઓવર થયું છે? આ જ્યુસનું સેવન રામબાણ ઇલાજ, અપનાવી જુઓ
Wheat Side Effects:શું દરરોજ રોટલી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જાણો શું કહે છે નિષ્ણાતો
Wheat Side Effects:શું દરરોજ રોટલી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જાણો શું કહે છે નિષ્ણાતો
Holi Rang : હોળીનો રંગ તમારી કાર કે બાઇક પર લાગી જાય. તો આ રીતે કરો દૂર
Holi Rang : હોળીનો રંગ તમારી કાર કે બાઇક પર લાગી જાય. તો આ રીતે કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget