શોધખોળ કરો

Weight Loss : એક્સરસાઇઝ વિના આ રીતે ઘટાડી શકો છો વજન,બસ અનુસરો આ સરળ ટિપ્સ

વજન ઘટાડવા માટે સખત મહેનત કરવી પડે છે. જો તમે વ્યાયામ વગર વજન ઓછું કરવા માંગો છો, તો તેના માટે પણ તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડે.. આવો જાણીએ આ વિશે

Weight Loss Tips : વજન ઘટાડવા માટે સખત મહેનત કરવી પડે છે. જો તમે વ્યાયામ વગર વજન ઓછું કરવા માંગો છો, તો તેના માટે પણ તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડે.. આવો જાણીએ આ વિશે

જો તમારી પાસે વજન ઘટાડવા માટે જીમ જવાનો સમય નથી, તો બીજી ઘણી રીતો છે જેની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો. આ માટે તમારે તમારી જીવનશૈલીમાં નાના-મોટા ફેરફાર કરવાની જરૂર છે. આ સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજે આ લેખમાં અમે તમને કસરત કર્યા વિના વજન ઘટાડવાની રીતો વિશે જણાવીશું. ચાલો જાણીએ કે તમે કસરત કર્યા વિના વજન કેવી રીતે ઘટાડી શકો છો.

 જીમમાં ગયા વિના વજન કેવી રીતે ઓછું કરવું?

આપની જાતને સક્રિય રાખો

વજન ઘટાડવા માટે તમારે કસરત કરવાની જરૂર નથી, પરંતુ તમારે સક્રિય રહેવાની જરૂર છે. જાતને થોડું એક્ટિવ રાખો. આનાથી તમે કસરત કર્યા વિના પણ વજન ઘટાડી શકો છો.

 પુષ્કળ પાણી પીવો

વજન ઘટાડવામાં પાણી મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ઓછું પાણી પીઓ છો, તો તે તમારા શરીરનું વજન વધારી શકે છે. તેથી જો તમારી પાસે જિમ જવાનો સમય નથી, તો ઓછામાં ઓછું પાણી પીવા માટે સમય કાઢો. દર કલાકે 1 ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરો. આ તમને ઉર્જાવાન પણ રાખે છે.

ચરબીયુક્ત ખોરાકથી દૂર રહો

ચરબીયુક્ત ખોરાક લેવાથી શરીરનું વજન વધે છે. તમે આ વાતથી સારી રીતે વાકેફ હશો, પરંતુ આપણામાંથી ઘણા લોકો વગર વિચાર્યે ચરબીયુક્ત ખોરાક લે છે. જો તમારી પાસે જિમ જવાનો સમય નથી, તો ઓછામાં ઓછું ચરબીયુક્ત ખોરાકથી અંતર બનાવો. આનાથી તમે વજનને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget