શોધખોળ કરો

Skin Care: ડાર્ક સર્કલની સમસ્યા ચાની પત્તીથી દૂર થશે, આ 3 રીત કરો ઉપયોગ

Dark Circles Remedies: ડાર્ક સર્કલ દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકાય છે. ચાલો જાણીએ કેટલાક અસરકારક ઘરેલું ઉપચાર વિશે

Dark Circles Remedies: ડાર્ક સર્કલ દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકાય છે. ચાલો જાણીએ કેટલાક અસરકારક ઘરેલું ઉપચાર વિશે

ડાર્ક સર્કલની સમસ્યાને ઓછી કરવા માટે ચાની પત્તી ખૂબ જ ફાયદાકારક છે. જો આપ આપની   ચાની પત્તીનો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દો છો તો હવેથી સાચવો. વો. આ બાકી રહેલી ચાની પત્તી વડે તમે ડાર્ક સર્કલને દૂર કરીને તમારી સુંદરતા વધારી શકો છો. ચાલો જાણીએ ત્વચાની સુંદરતા વધારવા માટે ચાય પતીનો કેવી રીતે કરશો ઉપયોગ?

કેવી રીતે કરશો ઉપયોગ

ચાયપતીને  સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને તડકામાં સૂકવવા મૂકો. જ્યારે ચાના પાંદડા સુકાઈ જાય ત્યારે તેને એક ડબ્બામાં ભરી રાખો. જો તમે ઈચ્છો તો તેને થોડું પીસીને પણ રાખી શકો છો. જેથી પેક તૈયાર કરી લવાગો તો  ક્રેક ઓછી  પડે.

મધ અને ચાયપત્તી

ડાર્ક સર્કલ ઘટાડવા માટે મધ અને ચાના પાંદડાનો ઉપયોગ કરો. આ માટે સૂકી ચાની પત્તી લો. તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને આંખોની આસપાસ લગાવો. થોડી વાર પછી આંખો ધોઈ લો. તેનાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ શકે છે.

લીંબુ અને ચાયપત્તી

લીંબુના બે ટુકડા કરો અને તેમાં ચાની પત્તી લગાવો અને તેને તમારા ડાર્ક સર્કલ  થોડીવાર  ઘસો. ત્યાર બાદ સામાન્ય પાણીથી આંખો ધોઈ લો. આનાથી ડાર્ક સર્કલની સમસ્યાને ધીરે ધીરે ઓછી થઇ જશે.

એલોવેરા અને ચાયપતી

ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે, એલોવેરા જેલ સાથે 1 ચમચી ચાની પત્તી મિક્સ કરો. હવે આપ તેને ડાર્ક સર્કલ પર  લગાવો અને થોડીવાર માટે ઘસો. તેનાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ શકે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget