શોધખોળ કરો

ટામેટાંને ફ્રિજમાં સ્ટોર કરવાથી બદલી જાય છે સ્વાદ તો આ રીતે કરો સ્ટોર, રહેશે લાંબો સમય સુધી ફ્રેશ

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

 ટામેટાંનો ઉપયોગ મોટાભાગે શાકભાજી અને કઠોળ બનાવવામાં થાય છે. જ્યાં સુધી ખાવામાં ટામેટાની ગ્રેવીનું શાક ન હોય ત્યાં સુધી સ્વાદ આવતો નથી. દેશી સલાડનો સ્વાદ પણ ટામેટાં વગર અધૂરો છે. પરંતુ આ ટામેટાને રસોડામાં લાંબા સમય સુધી સંગ્રહિત કરવું એ ખૂબ જ કંટાળાજનક કાર્ય છે. તમે ગમે તેટલી કોશિશ કરો, આ ટામેટાં કાં તો એકદમ નરમ થઈ જાય છે અથવા તો સડી જાય છે.

 જ્યારે ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.  હવે સવાલ એ ઊભો થાય છે કે જો ટામેટાં ફ્રીજમાં પણ તાજા રહી શકતા નથી, તો પછી તેને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખશો... કારણ કે દરેક વખતે શાકભાજી બનાવતા પહેલા, ટામેટાં ખરીદવા માટે બજારમાં જઈ શકાતું નથી. તો ઉપાય છે, ટામેટાં રાખવાની આ ખાસ ટ્રીક. જ્યારે પણ તમે ટામેટાંનો સ્ટોર  કરો ત્યારે તમારે બે બાબતોનું ધ્યાન રાખવું પડશે

 ટામેટાંને ધોતી વખતે, તેની આગળ વચ્ચે લાગેલા ગ્રીન ફુલને દૂર ન કરો, જ્યાંથી ટામેટાં તેના  છોડ સાથે જોડાયેલ હોય. તે ફ્રેશ રહે છે. આ ગ્રીન ફુલ તેને હજુ પણ તેના છોડ સાથે જોડાયેલ રાખે છે.

  1. ટામેટાં મૂકતી વખતે તે જે રીતે છોડ પર હોય તે જ સ્થિતમાં રાખવો આવું કરવાથી ટામેટાં લાંબો સમય ફ્રેશ રહેશે.

આ બંને બાબતોનું ધ્યાન રાખવાથી ટામેટાં લાંબા સમય સુધી તાજા રહે છે અને નરમ પણ નથી થતા. આનું કારણ એ છે કે દાંડીની બાજુના આવરણને લીધે, ટામેટાની અંદર હવા અને ભેજનો પ્રવેશ ખૂબ ઓછો થાય છે. આ કારણે તેઓ ઝડપથી બગડતા નથી.

  તમે ટામેટાંને વધુ સમય માટે સ્ટોર કરવા માંગતા હોવ અને તેને ફ્રિજમાં રાખવા માંગતા હોવ તો આ બે બાબતોને ધ્યાનમાં રાખીને પહેલા ટામેટાંને પેપર બેગમાં રાખો અને પછી તેને ફ્રીજની અંદર પ્લાસ્ટિકની થેલી અથવા બોક્સમાં સ્ટોર કરો. આ ટામેટાંનો સ્વાદ અને બનાવટમાં કોઇ ફરક નહી પડે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોBhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget