શોધખોળ કરો

ટામેટાંને ફ્રિજમાં સ્ટોર કરવાથી બદલી જાય છે સ્વાદ તો આ રીતે કરો સ્ટોર, રહેશે લાંબો સમય સુધી ફ્રેશ

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

 ટામેટાંનો ઉપયોગ મોટાભાગે શાકભાજી અને કઠોળ બનાવવામાં થાય છે. જ્યાં સુધી ખાવામાં ટામેટાની ગ્રેવીનું શાક ન હોય ત્યાં સુધી સ્વાદ આવતો નથી. દેશી સલાડનો સ્વાદ પણ ટામેટાં વગર અધૂરો છે. પરંતુ આ ટામેટાને રસોડામાં લાંબા સમય સુધી સંગ્રહિત કરવું એ ખૂબ જ કંટાળાજનક કાર્ય છે. તમે ગમે તેટલી કોશિશ કરો, આ ટામેટાં કાં તો એકદમ નરમ થઈ જાય છે અથવા તો સડી જાય છે.

 જ્યારે ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.  હવે સવાલ એ ઊભો થાય છે કે જો ટામેટાં ફ્રીજમાં પણ તાજા રહી શકતા નથી, તો પછી તેને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખશો... કારણ કે દરેક વખતે શાકભાજી બનાવતા પહેલા, ટામેટાં ખરીદવા માટે બજારમાં જઈ શકાતું નથી. તો ઉપાય છે, ટામેટાં રાખવાની આ ખાસ ટ્રીક. જ્યારે પણ તમે ટામેટાંનો સ્ટોર  કરો ત્યારે તમારે બે બાબતોનું ધ્યાન રાખવું પડશે

 ટામેટાંને ધોતી વખતે, તેની આગળ વચ્ચે લાગેલા ગ્રીન ફુલને દૂર ન કરો, જ્યાંથી ટામેટાં તેના  છોડ સાથે જોડાયેલ હોય. તે ફ્રેશ રહે છે. આ ગ્રીન ફુલ તેને હજુ પણ તેના છોડ સાથે જોડાયેલ રાખે છે.

  1. ટામેટાં મૂકતી વખતે તે જે રીતે છોડ પર હોય તે જ સ્થિતમાં રાખવો આવું કરવાથી ટામેટાં લાંબો સમય ફ્રેશ રહેશે.

આ બંને બાબતોનું ધ્યાન રાખવાથી ટામેટાં લાંબા સમય સુધી તાજા રહે છે અને નરમ પણ નથી થતા. આનું કારણ એ છે કે દાંડીની બાજુના આવરણને લીધે, ટામેટાની અંદર હવા અને ભેજનો પ્રવેશ ખૂબ ઓછો થાય છે. આ કારણે તેઓ ઝડપથી બગડતા નથી.

  તમે ટામેટાંને વધુ સમય માટે સ્ટોર કરવા માંગતા હોવ અને તેને ફ્રિજમાં રાખવા માંગતા હોવ તો આ બે બાબતોને ધ્યાનમાં રાખીને પહેલા ટામેટાંને પેપર બેગમાં રાખો અને પછી તેને ફ્રીજની અંદર પ્લાસ્ટિકની થેલી અથવા બોક્સમાં સ્ટોર કરો. આ ટામેટાંનો સ્વાદ અને બનાવટમાં કોઇ ફરક નહી પડે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chest Pain At Night: રાત્રે છાતીમાં તીવ્ર દુખાવો કેટલો ખતરનાક? જાણો શું કહે છે ડોક્ટર
Chest Pain At Night: રાત્રે છાતીમાં તીવ્ર દુખાવો કેટલો ખતરનાક? જાણો શું કહે છે ડોક્ટર
COVID And Cancer Risk: શું કોવિડ થયા બાદ વધી જાય છે કેન્સરનું જોખમ? જાણો કોણે રાખવી જોઈએ સાવચેતી
COVID And Cancer Risk: શું કોવિડ થયા બાદ વધી જાય છે કેન્સરનું જોખમ? જાણો કોણે રાખવી જોઈએ સાવચેતી
Health: સવારે ઉઠતાંની સાથે માથું ભારે રહે છે? માથામાં દુખાવો અનુભવો છો તો સાવધાન, જાણો કારણો
Health: સવારે ઉઠતાંની સાથે માથું ભારે રહે છે? માથામાં દુખાવો અનુભવો છો તો સાવધાન, જાણો કારણો
Health : વધુ સપ્લિમેન્ટ લેવાથી લિવર ખરાબ થઇ શકે છે? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health : વધુ સપ્લિમેન્ટ લેવાથી લિવર ખરાબ થઇ શકે છે? જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
Embed widget