શોધખોળ કરો

ટામેટાંને ફ્રિજમાં સ્ટોર કરવાથી બદલી જાય છે સ્વાદ તો આ રીતે કરો સ્ટોર, રહેશે લાંબો સમય સુધી ફ્રેશ

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

 ટામેટાંનો ઉપયોગ મોટાભાગે શાકભાજી અને કઠોળ બનાવવામાં થાય છે. જ્યાં સુધી ખાવામાં ટામેટાની ગ્રેવીનું શાક ન હોય ત્યાં સુધી સ્વાદ આવતો નથી. દેશી સલાડનો સ્વાદ પણ ટામેટાં વગર અધૂરો છે. પરંતુ આ ટામેટાને રસોડામાં લાંબા સમય સુધી સંગ્રહિત કરવું એ ખૂબ જ કંટાળાજનક કાર્ય છે. તમે ગમે તેટલી કોશિશ કરો, આ ટામેટાં કાં તો એકદમ નરમ થઈ જાય છે અથવા તો સડી જાય છે.

 જ્યારે ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.  હવે સવાલ એ ઊભો થાય છે કે જો ટામેટાં ફ્રીજમાં પણ તાજા રહી શકતા નથી, તો પછી તેને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખશો... કારણ કે દરેક વખતે શાકભાજી બનાવતા પહેલા, ટામેટાં ખરીદવા માટે બજારમાં જઈ શકાતું નથી. તો ઉપાય છે, ટામેટાં રાખવાની આ ખાસ ટ્રીક. જ્યારે પણ તમે ટામેટાંનો સ્ટોર  કરો ત્યારે તમારે બે બાબતોનું ધ્યાન રાખવું પડશે

 ટામેટાંને ધોતી વખતે, તેની આગળ વચ્ચે લાગેલા ગ્રીન ફુલને દૂર ન કરો, જ્યાંથી ટામેટાં તેના  છોડ સાથે જોડાયેલ હોય. તે ફ્રેશ રહે છે. આ ગ્રીન ફુલ તેને હજુ પણ તેના છોડ સાથે જોડાયેલ રાખે છે.

  1. ટામેટાં મૂકતી વખતે તે જે રીતે છોડ પર હોય તે જ સ્થિતમાં રાખવો આવું કરવાથી ટામેટાં લાંબો સમય ફ્રેશ રહેશે.

આ બંને બાબતોનું ધ્યાન રાખવાથી ટામેટાં લાંબા સમય સુધી તાજા રહે છે અને નરમ પણ નથી થતા. આનું કારણ એ છે કે દાંડીની બાજુના આવરણને લીધે, ટામેટાની અંદર હવા અને ભેજનો પ્રવેશ ખૂબ ઓછો થાય છે. આ કારણે તેઓ ઝડપથી બગડતા નથી.

  તમે ટામેટાંને વધુ સમય માટે સ્ટોર કરવા માંગતા હોવ અને તેને ફ્રિજમાં રાખવા માંગતા હોવ તો આ બે બાબતોને ધ્યાનમાં રાખીને પહેલા ટામેટાંને પેપર બેગમાં રાખો અને પછી તેને ફ્રીજની અંદર પ્લાસ્ટિકની થેલી અથવા બોક્સમાં સ્ટોર કરો. આ ટામેટાંનો સ્વાદ અને બનાવટમાં કોઇ ફરક નહી પડે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget